________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૯૮૭ ઘડે. સ્વભાવ વિના કાળ પણ કંઈ કરી શકે તેમ નથી. જેમકે મગ રંધાવવા મૂક્યા હોય તેમાં જે કાંગડુ મગ હોય તેને ગમે તેટલો વખત સુધી ચૂલા ઉપર રાખી મૂક્વામાં આવે તે એ ચડે જ નહિ રંધાય જ નહિ. વળી માળી કે ખેડુત ગમે તેટલો પ્રયાસ કરે તે પણ ફલ-સિદ્ધિ તે બીજના સ્વભાવ પ્રમાણે જ થવાની. આ પ્રમાણે દરેક ચીજનું કારણ સ્વભાવ જ છે એમ સ્વભાવવાદીઓ માને છે. નિયતિવાદીને મત–
નિયતિ એટલે ભાવિભાવ. જે જેમ બનવાનું હોય તે તેમ બને છે જ. એમાં પુરુષાર્થનુંઉદ્યમનું કંઈ જ વળે તેમ નથી એમ માનનારાઓ “નિયતિવાદી” છે. એમનું કહેવું એ છે કે જે આ નિયતિવાદ ન રવીકારાય તે વ્યવસ્થા ઉપર પાણી ફરી વળે.
સૂત્રકૃત (શ્રુ. ૧, અ. ૧, ઉ. ૨, ગા. ૧-૩)માં આ નિયતિવાદ સંબંધી એ ઉલ્લેખ મળે છે કે કેટલાકનું એવું કહેવું છે કે બધા જુદા જુદા છ જે સુખ કે દુઃખ અનુભવે છે અથવા પિતાના સ્થાનથી ભ્રષ્ટ થાય છે એ બધું કંઈ જીવના પુરુષાર્થને લીધે થતું નથી. અર્થાત એ બધાને કર્તા જ્યારે જીવ પોતે જ નથી તે એને કર્તા બીજો કે હેય? છ એ બધાં સુખ દુઃખને અનુભવ કરે છે તે સાગતિક છે-નિયતિને લીધે તેમ થાય છે એટલે કે જેમ બનવાનું હોય તેમ બન્યા કરે છે, એમાં કોઈને પુરુષાર્થ, કાળ, ઈશ્વર, સ્વભાવ કે કર્મ એ કોઈનું કંઈ ચાલતું નથી.
૧ આના સ્વરૂપની જમીન ભાષામાં આલેખાયેલી રૂપરેખા માટે જુઓ 3. શ્રાડરની કૃતિ (પૃ. ૩ર-૩૬ ). ૨ “ કાષાય , વાઇir rઢો ઉના |
वेदयंति सुहं दुक्खं, अदुवा लुप्पंति ठाणाउ ॥ १ ॥ न तं सयंकडं दुक्खं, कओ अन्नकडं च णं ?।। सुहं वा जावा दुक्खं, से हियं वा असे दियं ॥ २ ॥ सयंकडं न अण्णेहि, वेदयंति पुढो जिया ।
સંગાસં સં તથા તેfé, મેનેરિકદિગં | ૧ | " [ આદાd guirssન્ના: 9થ લીલાઃ |
वेदयन्ति सुखं दुःखं अथवा लुप्यन्ते स्थानात् ॥ न तत् स्वयं कृतं दुःखं कुतोऽन्यकृतं च ? । सुखं वा यदि वा दुःखं सैद्धिकं वाऽसैद्धिकम् ।। स्वयं कृतं नान्यैवैदयन्ति पृथग जोवा:।
सागतिकं तत् तथा तेषु इहैकेषामाख्यातम ॥ ] ૩ સરખાવો
“ અવરથમrtવનો માવા, મારિત મતા િ.
मन्नत्वं नीलकण्ठस्य, महाविशयनं हरेः॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org