________________
અજીવ–અધિકાર.
[ દ્વિતીય
વૈકાલિક અનત પર્યાયે અને તેમના એક એક પ્રવાહના કારણરૂપ એક એક શક્તિ ( ગુણ ) એવી અનંત શક્તિઓના સમૂહ દ્રવ્ય છે એ કથન ભેદસાપેક્ષ સમજવુ. અભેદ્ય દૃષ્ટિએ વિચારતાં તે। પર્યાય પાતપેાતાના કારણરૂપ ગુણુસ્વરૂપી છે અને ગુણુ દ્રવ્યસ્વરૂપી છે. આથી કરીને દ્રવ્ય ગુણ-પર્યાયાત્મક જ કહેવાય. કોઇ પણ દ્રવ્યમાં જેટલા ગુણ્ણા હાય તે અધા તેની જ માલીકીના હાય તેમ નથી. અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં કેટલાક સાધારણ એટલે ખીન્ન અધાં દ્રચેમાં હોય તેવા અને કેટલાક અસાધારણ અર્થાત્ તેનાં સિવાયનાં દ્રબ્યામાં ન હેાય તેવા ગુણા ઢાય છે. આના નિર્દેશ કરીએ તે પૂર્વે એ નિવેદન કરવુ' અનાવશ્યક નહિ ગણાય કે આટલે સુધીનુ દ્રવ્યનુ સ્વરૂપ તત્ત્વાર્થસૂત્ર ( અ, ૫, સૂ. ૩૭ )ના વિવેચનને આભારી છે,
૫૫૮
દ્રવ્યેાના સામાન્ય ગુણા—
( ૧ ) 'અસ્તિત્વ, (૨ ) વસ્તુત્વ, (૩)TM દ્રવ્ય, (૪)૪ પ્રમેયત્વ, (૫) 'અગુરુલઘુત્વ, ( ૬ ) પ્રદેશ, ( ૭ ) ચેતનત્વ, ( ૮ ) અચેતનત્વ, (૯) મૃતત્વ અને ( ૧૦ ) અમૃત્વ એ દશ ગુણા પૈકી આઠ આઠ ગુણા પ્રત્યેક દ્રવ્યમાં હાય છે, કેમકે ત્યાં તે કાઇ પણ દ્રવ્ય ચેતન હાઇ શકે કે જડ તેમજ તે મૃત હોય કે અમૂત એટલે આ પ્રમાણેના બે ગુણા ઉપરાંત તેમાં અસ્તિત્વાદિ છ ગુણા રહેલા છે. દ્રવ્યાના વિશેષ ગુણા
( ૧ ) જ્ઞાન, ( ૨ ) દેશ`ન, ( ૩ ) સુખ, (૪) વીય, ( ૫ ) સ્પર્શ, ( ૬ ) રસ, ( ૭ ) ગંધ, ( ૮ ) વ, (૯) ગતિôતુત્વ, (૧૦) સ્થિતિહેતુત્વ, ( ૧૧ ) અવગાહનહેતુત્વ, ( ૧૨ ) વત'ના હેતુત્વ, ( ૧૩ ) ચેતનત્વ, ( ૧૪ ) અચેતનત્વ, ( ૧૫ ) મૂત્વ અને ( ૧૬ ) અમૂવ એ દ્રવ્યેાના સેાળ વિશેષ ગુણા છે. આ પૈકી જીવમાં પહેલા ચાર તેમજ ૧૩ મા અને ૧૬ મા એ અંકવાળા એ એમ એકંદર છ ગુણા છે; પુદ્ગલમાં પાંચમાથી આઠમા સુધીના તેમજ ચૌદમા અને પંદરમા એમ કુલે છ ગુણા છે, ધર્માસ્તિકાયમાં ૯, ૧૪ અને ૧૬ એ અકવાળા ત્રણ ગુણા છે; અધર્માસ્તિકાયમાં ૧૦, ૧૪ અને ૧૬ એ અંકવાળા ત્રણ, 'આકાશાસ્તિકાયમાં ૧૧, ૧૪ અને ૧૬ એ અકવાળા ત્રણ, અને કાળમાં ૧૨, ૧૪ અને ૧૬ એ અંકવાળા ત્રણ ગુણા છે. દ્રવ્યાના સામાન્ય અને વિશેષ સ્વભાવા
( ૧ ) ૧॰અસ્તિત્વ, (૨) ૧૧નાસ્તિત્વ, (૩) નિત્યત્વ, (૪) અનિત્યત્વ, (૫) ૧૨એકત્વ,
૧ સદ્ભુતતા । વ્યવદ્વાર. ૨ સામાન્ય-વિશેષાત્મકતા; જાતિ-વ્યક્તિપણું. ૩ પેાતાના પર્યાયને પ્રાપ્ત થવું તે દ્રવ્ય છે અને આ એનો ભાવ છે. ૪ પ્રમાણુના વિષયરૂપ હેતુ તે.પ સૂક્ષ્મ, વચનથી અગેાચર, કેવલિ—ગમ્ય અને આજ્ઞાત્રાલ એવા આ ગુણ છે. ૬ આ અનુભવરૂપ છે અને સક્રિયારૂપ છે; ક્રિયા નક્કી મન, વચન અને કાયામાં અન્વિત થઇ વર્ગ છે. ૭ જીએ પૃ ૧૭૬
૮ ચેતનાદિ ચાર ગુણ્ણાને તે! ઉપર સામાન્ય તરીકે ઓળખાવ્યા છે, છતાં એના અત્ર વિશેષ તરીકે ઉલ્લેખ કરવે! તે શુ' વ્યાજબી છે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે સ્વાતિની અપેક્ષાએ આ ગુણા સામાન્ય છે, જ્યારે વિજાતિની દૃષ્ટિએ તે એ વિશેષ છે.
૯ સ્વભાવને ગુણુ અને પર્યાયામાં અંતર્ભાવ થયેÀા સમજવા, નહિ તેા દ્રવ્યના લક્ષણમાં તેના પૃથક્ ઉલ્લેખ થાત. ૧૦ સ્વભાવથી, ૧૧ પરભાવથી. ૧૨ વિવિધ ધર્માંના આધાર હૈાવાથી એક
સ્વભાવતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org