________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા,
૫૫
(૬) ૧અનેકત્ર, (૭) ભેદ, (૮) અભેદ્યત્વ, (૯) ૪ભવ્યત્વ, ( ૧૦ ) Śખ મુખ્યત્વ અને ( ૧૧ ) પરમત્વ એ અગ્યાર સામાન્ય સ્વભાવા છે, જ્યારે ( ૧ ) ચેતનત્વ, ( ૨ ) અચેતનત્વ, ( ૩ ) મૃતત્વ, ( ૪ ) અમૃત, ( ૫ ) એકપ્રદેશત્લ, ( ૬ ) અનેકપ્રદેશત્વ, ( ૭ ) વિભાવત્વ, ( ૮ ) ( શુદ્ધત્વ, ( ૯ ) અશુદ્ધત્વ અને ( ૧૦ ) ઉપરિતત્વ એ દશ વિશેષ સ્વભાવા છે.
ગુણ અને સ્વભાવમાં તફાવત—
અત્ર સ્વભાવ તરીકે જેના ઉલ્લેખ કર્યા છે તે પૈકી કેઇક તે ગુણ તરીકે પણ ગણાવેલ છે એટલે એ બે વચ્ચે સંથા તફાવત હોય એમ તેા જણાતું નથી, પરંતુ જેના ગુણુ તેમજ સ્વભાવ તરીકે એટલે કે ઉભય કેટમાં ઉલ્લેખ થયા નથી, તે તરફ દ્રષ્ટિ ફેંકતાં આ એમાં કઇંક અંતર હાય એમ ભાસે છે. આ ઉપરથી ફલિત થતા અનુમાન પરત્વે એટલુ જ નિવેદન કરવાનું કે સ્વભાવ ગુણ અને પર્યાયથી પૃથક નથી, એના આ બેમાં અંતર્ભાવ થાય છે, પર`તુ વિશેષતા એ છે કે ગુણ ગુણીમાં જ છે-ગુણુમાં રહેતા નથી, જ્યારે સ્વભાવ ગુણ અને ગુણી એ મનેમાં રહે છે, કેમકે ગુણ કે ગુણીની જે પરિણતિ છે તે જ ‘ સ્વભાવ ’ છે.
જીત્રાદિના સ્વભાવાની સંખ્યા
ઉપર્યુક્ત સ્વભાવા પૈકી જીવ, ધર્માસ્તિકાય ઇત્યાદિના કેટલા કેટલા સ્વભાવા છે તે નિમ્નલિખિત પદ્ય ઉપરથી જોઇ શકાય છેઃ——
“વિંશતિમ્નયાઃ હ્યુ-નીય-પુરુષોમંતઃ ।
ધર્માટીનાં જોઇરા સ્કુ, હે પદ્મના મ્રુતાઃ || ''
અર્થાત્ જીવ અને પુદ્ગલ એ પ્રત્યેકના એકવીસ એકવીસ સ્વભાવા છે, જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના સેાળ સેાળ અને કાળના પદર સ્વભાવા છે, એટલે કે ધર્માસ્તિકાયાદિ ત્રણમાં ચેતનત્વ, મૂત્વ, વિભાવત્વ, અશુદ્ધત્વ અને ઉપચરિતત્વ એ પાંચ સ્વભાવા નથી, જ્યારે કાળમાં આ પાંચ ઉપરાંત બહુપ્રદેશત્વ પણ નથી.
પુદ્ગલાદિના પ્રદેશેાની સંખ્યાના નિર્દેશ કરીએ તે પૂર્વે એના સ્કધાદિ વિભાગાનું અવલેાકન કરી લઈએ. તેમાં ‘ સ્કંધ' શબ્દના અર્થે ધ્યાનમાં આવે તે માટે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં જે નિમ્ન-ત્રિખિત વ્યુત્પત્તિ આપી છે તે વિચારીએઃ
स्कन्दन्ति-शुष्यन्ति पुद्गलचित्रटनेन धीयन्ते च पुष्यन्ति पुद्गलचदनेनेति स्कन्धाः "
૧ જેમ સદ્દભાવી સ્વભાવેના એકરૂપે આાધાર (સમાનાધિકરણતા) તે એક વભાવ છે તેમ એકમાં અનેક સ્વભાવના સદ્ભાવ તે અનેકસ્વભાવતા છે. જેમકે મૃ ત્તકાના સ્થાસ વગેરે અનેક દ્રવ્ય-પ્રવાહ છે. ૨ સ’જ્ઞા, સ‘ખ્યા વગેરેના ભેદથી ગુણ, ગુણી, પર્યાય, પર્યાયીના ભેદ ૩ અભેદ વૃત્તિ જે લક્ષણુ છે તે અભેદ ભાવના છે. ૪ અનેક કાર્યં કારણુ શક્તિ જે અવસ્થિત દ્રવ્ય છે તેના આવિર્ભા. ૫ ત્રણે કાળમાં પર દ્રવ્યો સાથે મળેલું હૅરવા છતાં પર સ્વરૂપાકાર ન બનવું તે. હું જે દ્રવ્યમાં જે પારિણામિક ભાવ પ્રધાન છે તે પરમભાવ સ્વભાવ છે, જેમકે જ્ઞાનસ્વરૂપી આત્મ
૭ દ્રવ્યમુણુ પર્યાયના રાસ'માં શુદ્ધત્વને ઉલ્લેખ છે, જ્યારે પ્રત્યુત્તરમાં એક પ્રદેશને નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org