SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૬ અજીવ-અધિકાર. ( દ્વિતીય અર્થાત પુદ્ગલના વિચટનથી-વિખેરાઈ જવાથી જે સૂકાઈ જાય છે અને પુગલના ચટનથી–ભરાવાથી જે પિષાય છે તે “કંધ” કહેવાય છે. આ ઉપરથી સમજાય છે કે પુગલ સિવાય અન્ય દ્રવ્યના સ્કંધે હોઈ શકે નહિ. આથી તે મહાપુરુષએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં “સકધર ને વ્યવહાર સ્વીકાર્યો નથી. પરંતુ જે કેટલાક માને છે તે અપેક્ષા અનુસાર સમજવો. જેમકે નવતત્વની નીચે મુજબની grH- SH-ડડજા, તિત્તિમેશા તવ માં ઇ. खंधा देस पएसा, परमाणु अजीव चउदसहा ॥ ८॥" –શ્રીદેવેન્દ્રસૂરિકૃત આઠમી ગાથાની વૃત્તિમાં ધર્માસ્તિકાયાદિના સ્કે ધાને નિર્દેશ છે. જેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ પ્રત્યેકના સકંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ પ્રકારે છે, એમાં કાળને એક ભેદ અને પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદે ઉમેરતાં અજીવના ચૌદ ભેદે થાય છે. ચીડ રજજુ પ્રમાણાત્મક સમગ્ર લેકને વ્યાપીને રહેલે વજાકાર એ જે ધર્માસ્તિકાય છે તે “ધમસ્તિકાય-રકંધ” જાણ. ચીd રજજુ જેવડાં સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરી રહેલો અને વજાના આકારવાળે જે અધર્માસ્તિકાય છે તે “અધમસ્તિકાય-રક ધ” સમજે. અનંત જન પ્રમાણને આકાશને જે ગેળા છે તે આકાશાસ્તિકાય- સ્કંધ” જાણ. ધમસ્તિકાય અખંડ દ્રવ્ય હોવાથી કે એને વિભાગ જુદે પડી શકતું નથી તે પણ તેના કલ્પિત વિભાગને “દેશ” સંજ્ઞા આપી શકાય. જેમ આકાશ અખંડ દ્રવ્ય હોવા છતાં ઘટાકાશ, પટાકાશ ઈત્યાદિ ખંડ-આકાશને વ્યવહાર કરાય છે તેમ ધર્માસ્તિકાય પરત્વે ઘટધર્માસ્તિકાય, પટધમસ્તિકાય એ વ્યપદેશ સંભવે છે એટલે કે ઘટધર્માસ્તિકાયાદિ ધર્માસ્તિકાયના દેશે છે. દેશ, ખંડ અને વિભાગ એ એકાWક છે અને સ્કંધની અપેક્ષાએ તે જ સ્કંધને તેનાથી જૂન વિભાગ તે દેશ છે. આથી કરીને સંપૂર્ણ ધર્માસ્તિકાયની અપેક્ષાએ એક પ્રદેશથી ન્યૂન ધર્માસ્તિ ” એ ૧ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ તવાર્થ ( અ. ૫, સૂ. ૨૫ )ના “ : eષા સૂત્ર દ્વારા પુદ્ગલના અણુ અને અંધ એવા બે ભેદ પાડે છે, નહિ કે ધર્માસ્તિકાયાદિના. ૨ છાયા ધમf-sષમ-sswાશifશ્વમેવાસદૈવાસ | ૩ જુઓ નવતત્વસાહિત્યસંગ્રહને દ્વિતીય વિભાગ (પૃ. ૮). વળી અવલોકે દ્રવ્યલેક. પ્રકાશ (સ. ૨, લે૦ ૫૦ )ગત નિમ્નલિખિત ઉલ્લેખ “ नवतत्त्वावचूरौ तु चतुर्दशरज्ज्वात्मके लोके सकलोऽपि यो धर्मास्तिकायः સ ઃ રક્ષા કરે છે ” ૪ નાનામાં નાના અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડા જીવથી માંડીને તે મેટામાં મોટા ચૌદ રજનું પ્રમાણુક લોક જેવડા છ “જીવાસ્તિકાય-અ ' જાણુવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy