SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૪ સવર-અધિકાર. [ પંચમ ઉદ્વેગ ન ધારણ કરવા ( કિન્તુ તે કષ્ટને સમભાવે સહન કરવુ') તે શય્યા–પરીષહના પરાજય છે. ઉત્તરા॰ (અ. ૨)માં કહ્યું છે કે અનુકૂળ શય્યા ( સ્થાનાદિ) મળતાં હર્ષોં ન કરવા કે પ્રતિકૂળ મળતાં ઉદ્વિગ્ન ન થવુ. આક્રોશ-પરીષહ આક્રોશ એટલે અનિષ્ટ વચન. આવું વચન જો સાચુ હાય તા ગુસ્સે થવાનું કઇ કારણ નથી, કેમકે એ તેા અને શિખામણુરૂપ છે અને એથી ઉપકારી છે; અને જો એ ખાટુ હોય તે તા ક્રોધ ન જ કરવા જોઇએ એ દેખીતી વાત છે. આ પ્રમાણે વનાર આદેશ—પરોષહ જીતે છે. ઉત્તરા॰ ( અ, ૨ )માં કહ્યું છે કે કઇ સુનિ ઉપર આક્રોશ કરે તે મુનિએ સામુ' તેમ ન કરવું; નહિ તે મુનિ પણ અજ્ઞાનીના સમાન બને છે, –પરીષહ— વધુ એટલે હાથ વડે, લાતથી, સેાટીથી કે ચાબુક વડે તાડન કરવુ' તે. આવુ તાડનતન પણુ, શરીર અવશ્ય વિનશ્વર છે એમ વિચારી સહન કરવાથી વધ—પરીષહ જીતાય. યાચના–પરીષહ— યાચના એટલે માગવુ' તે. વજ્ર, પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય વગેરે વસ્તુ અન્ય જન પાસે માગતાં જો તે મળી જાય તેા હષ ( કે ગવ` ) ન કરવા તેમજ કદાચ જો તે ન મળે તા શેક ન કરવા—દ્દીન ન બની જવું. આ પ્રમાણે વતવાથી યાચના–પરીષહ ઉપર વિજય મેળવાય છે. ઉત્તરા॰ ( અ. ૨ )માં કહ્યું છે કે ગેાચરીએ જતા મુનિને ગૃહસ્થ આગળ હાથ ધરવા યુક્ત નથી, એના કરતાં તે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, એમ મુનિ ન ચિતવે. મુનિને દરેક વસ્તુ માગીને જ લેવાની જિનાજ્ઞા છે. માગ્યા વિના જમીન ઉપરથી એક તણખલુ' કે દાંત ખાતરવા માટે એક સળી પણ તેમનાથી ઉપાડી ન લેવાય, આથી નિકે કે કોઇ માટા રાજપુત્રે દીક્ષા લીધી હાય ત્યારે ઘેરઘેર ગાચરી માટે જતાં તેમને અપમાન પણ સહન કરવાના પ્રસંગ આવે અને તેમ છતાં તે સમભાવે તે સહન કરે તે જ તેમનુ' અનતિચાર મુનિવ્રુત ગણાય, અલાસ-પરીષહુ માગીએ ત્યારે વસ્તુ હાય છતાં કોઇ વખત મળતી નથી અને કૈાઇ વખત મળે છે, વાસ્તે ન મળે ત્યારે પણ સતેાષ માનવા. એમ કરવાથી અલાભ-પરીષહ છતાય છે. કહેવાની મતલખ એ છે કે યાચના કરવા છતાં, વસ્તુ હાવા છતાં તે જોઇતી વસ્તુ ન મળે ત્યારે તેની પ્રાપ્તિ કરતાં તેની અપ્રાપ્તિને તપરૂપ ગણી વધાવી લેવી અને અસતાષ ન ધારણ કરવા. રાગ-પરીષહ તાવ, અતિસાર, કાસ, દમ ઇત્યાદિ પ્રકારના રોગ આવ્યા હોય તેપણુ તેની ચિકિત્સા માટે પ્રવૃત્તિ ન કરે, કિન્તુ પૂર્વ કમના આ વિપાક છે એમ ચિતવે તા રાગ-પરીષહને જય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy