________________
૧૩૯
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. પ્રભાવકેનું સ્વરૂપાંતર
આઠ પ્રભાવકને જુદી રીતે પણ નિર્દેશ કરવામાં આવે છે એમ સમ્યકત્વસંમતિકાની નિમ્નલિખિત ગાથા ઉપરથી જોઈ શકાય છે – " 'अइसेसइडि १ धम्मकहि २ वाई ३ आयरिय ४ खवग ५ नेमित्ती ६।
विज्जा ७ रायागणसंमओ ८ य तित्थं पभावंति ।। ३८॥" અર્થાત્ (૧) અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, આમવધિ આદિ અતિશયરૂપ ઋદ્ધિવાળા અથવા આવા અતિશય વડે અદ્ધિવાળા, (૨) ધર્મોપદેશક, (૩) વાદી, (૪) આચાર્ય, (૫) ક્ષપક, (૬) (૬) વૈમિત્તિક, (૭) વિદ્યાસિદ્ધ અને (૮) રાજાને તેમજ મહાજનને વલલભ એ આઠ પ્રભાવકો તીર્થને દીપાવે છે. પાંચ ભૂષણે
ભૂષણ” એટલે “શોભા યાને અલંકાર.' જેમ આપણે વટે દેડની શોભા વધે છે, તેમ જેનાથી સમ્યકત્વ શોભી નીકળે તે “ભૂપણ કહેવાય. આવાં ભૂષણ પાંચ છે:(૧) જિનશાસનમાં નિપુણતા અર્થાત્ જિનેકી તાના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતી પ્રવીણતા, (૨) જિન-શાસનની પ્રભાવના યાને જન-શાસનની પ્રગતિ કે ઉન્નતિ સાધક કાર્યો, (૩) સ્થાવર
૧ છીયા—
अतिशयद्धिः धर्मकथी वादी आचार्यः क्षपकः नैमित्तिकः ।
विद्या(सिद्धः) राजगणसम्मतः च तीर्थ प्रभावयन्ति । ર વિશેષાની નિમ્નલિખિત ગાથાઓમાં આમઔષધિ આદિ ઋદ્ધિઓ વિષે ઉલ્લેખ છે –
" आमोस हि विप्पोमहि खेलोसहि जल्ल पोसही चेव । संभिन्नसाय उजुमइ सम्बोहि चेव बदल्यो ।। ७७१॥ चारण आसोविसा केवली य मणनाणिणो य पुषधरा । अरहंत-चक्कवट्टी बलदेवा वासुदेवा य ॥ ७८० ॥" [ आमौषधि विपुडौषधिः श्लेष्मौषधिः मलौषधिः चैव । सम्भिन्नश्रोता ऋजुमतिः सर्वाषधिरेव बोद्धव्यः ।। चारणा आशीविषाः केवलिनश्च मनोज्ञानिनश्च पूर्वधराः।
अहं चक्रवतिनो बलदेवा वासुदेवाश्च ॥ ] અર્થાત આમષ–ધ, વિધિ, મૌષધિ, મલાપધિ, સંનિબંતા, જુમતિ, સંધિ, ચારણ (વિદ્યા), આશીવિષ, કેવલી, મન:પર્યવસાની, પૂર્વધર, અરિહંત, ચકવર્તી, બળદેવ, અને વાસુદેવને એ અદ્ધિઓ છે. ઋદ્ધિમાં ઋદ્ધિમાનને અભેદ ઉપચાર કરી આવા ઋદ્ધિવાળા પુણ્યશાળી મહાનુભાવોને આમ-બધિ આદિ સંજ્ઞા આપી છે. આ પ્રત્યેકનો અર્થ ૭૮૧મી ગાથાથી ભાષ્યકારે જણાવ્યું છે. પ્રસ્તુતમાં આપણે આમ–ઔષધિને જ અર્થ વિચારીશું. તે એ છે કે “સંકરિયાકામનો ? અથત ર૫શ કરવાથી રોગ દૂર થાય એવી લબ્ધિ એટલે કે હસ્તાદિના સ્પર્શ માત્રથી કોઈ પણ રોગીના રોગને દૂર કરવાને અને સમર્થ હોય છે કે આમ ઔષધિ' કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org