SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ-અધિકાર. ( દ્વિતીય આ પ્રમાણે વિચારતાં તે પ્રદેશોથી અતિરિક્ત એવા આકાશને પણ અર્થ ક્રિયાકારિતાને લઈને અનુપલંભ થવાને અને તેમ થતાં ત્યાં પણ એકતાને સંબંધ છે પણ તે બંધબેસતે નહિ થાય. વળી તવાર્થ (અપ)નું “ કાર ણ છે એ પાંચમું સૂત્ર તેમજ ઉત્તરાર (અ. ૨૮, ગા. ૮)ની સાથે પણ વિરોધ ઊભે છે. તેથી કરીને દ્રવ્યના સ્વભાવના ભેદને લઈને જ ભિન્નતા માનવાનો સતેષ પકડવે તે ઇષ્ટ છે અને તેથી કરીને નાહકની ખેતી ખેતી કલ્પનાઓ કરવાથી શું ફાયદે? વિશેષમાં જાતિ વગેરેની માફક સંતતિને દ્રવ્ય-સમયથી કથંચિત્ અભેદ છે. વળી વસ્તુપણને સ્વીકાર કરતે હેવાથી કઈ પણ જાતની અડચણ આવતી નથી તેમજ વળી બોદ્ધ મત અંગીકાર કરવાને પ્રસંગ પણ ઉપસ્થિત થતું નથી, કેમકે વસ્તુરૂપ સંતતિ અક્ષણિક છે-ક્ષણિક નથી. આથી કરીને જ કાલ-દ્રવ્યમાં સંતતિ માત્ર દ્વારા એકતાને સ્વીકાર કરવાના આશયથી તથા વસ્તુતઃ વિશકલિત દ્રવ્ય-સમયેની અનંતતા હોવાને લીધે બંને વાત સિદ્ધ થાય છે. આ વાત તત્વાર્થ (અ, પ, સૂ. ૧-૨ ) દ્વારા દર્શાવેલી છે. ઉપર્યુક્ત તત્કાથના સૂત્રમાં કાલ-દ્રવ્યનું અચેતનની ગણનારૂપ દ્રામાં ગ્રહણ કરવામાં આવ્યું જ નથી તેમજ વળી “ વાક્ય ” એ સૂત્ર દ્વારા અનુબંધ પણ બરાબર છે. આ પ્રમાણેની જે બે બાબતે વાચકવર્ષે સૂચવી છે તે આદિપુરણુ( પ. ૩)ના નિમ્નલિખિત પર્વમાં નજરે પડે છે – રિત જાવનgnત-ન્નારી વિવારે. પહgrfછવાદ્, સુmિrra mત; ! ” અર્થાત્ અસ્તિકામાં તેની ગણના નહિ હોવાથી તે (કાલ) નથી એમ કેટલાક માને છે. આ દ્રવ્યમાં તેનું સૂચન કરાયેલું હોવાથી તેમજ તે વાત યુક્તિસંગત હોવાથી એ છે પણ ખરો. હવે એ શંકા રજુ કરવામાં આવે છે કે કાલાને વ્યરૂપ નહિ માનવાથી તે બીજા દ્રની માફક કાલમાં લેક પર્યત વ્યાપ્તપણું નહિ ઘટી શકે, આ વાત અમને ઈષ્ટ છે એમ વેતાંબરથી કહી શકાય તેમ નથી, કેમકે કાવતું લેકવ્યાધિત્વ કવે પર ગ્રંથમાં પ્રસિદ્ધ છે. દાખલા તરીકે વિચારે ઉત્તરા (અ.)ની ગાથા તેમજ લોકનાલાચિંશિકાની નિમ્નલિખિત ગાથા – વરુણાટાઘાઠિયા–વિચારપુરના રોગો उप्पत्तिनासधुण-धरूनाइ छदव्धपडिपुनो।।२॥" વળી જે વર્તનાથી આ (કાલ) સિદ્ધ કરી શકાય તેમ છે તે વના પણ પદાર્થોની ત્યાં જ છે વાસ્તે ક લને નિષેધ કેમ કરાય? આને ઉત્તર એ છે કે કાલ સર્વત્ર છે એ વાત ખરી છે, પરંતુ ક્ષણિક, સમરૂપ પર્યાયવાળો અને વ્ય-સમયના પ્રવાહરૂપ એ જે અદ્ધા કાલ છે તેને ૧ છાયા— વૈરાન્નરથારથિત વિદાયુજનratતા : | उत्पत्तिनाशध्रुवगुणधर्मादिषद्रव्यप्रतिपूर्णः ॥ २ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy