________________
૮
અજીવ અધિકાર.
[ દ્રિતીય
છે, એ એ પ્રદેશની ઉત્તરશત્તર વૃદ્ધિ થાય છૅ, લાકને આશ્રીને તે અસંખ્યાત પદેશવાળી છે અને અલેાકને આશ્રીને તે અનંત પ્રદેશવાળી છે, લેાકને આશ્રીને આદિ અને અંતથી યુક્ત છે અને અલાકને આશ્રીને સાદિ અને અનંત છે, લેાકને આશ્રીને એ સુરજ-મૃદંગના આકારની છે અને અલેકને આશ્રીને ગાડાની ઉધના આકારની છે,
આગ્નેયી દિશા આશ્રીને વિચારતાં ત્યાં એમ કહેવાયુ છે કે એની આદિમાં રુચક છે, એ રુચકથી નીકળે છે, એની આદિમાં એક પ્રદ્દેશ છે, એ એક પ્રદેશના વિસ્તારવાળી છે. તે ઉત્તરશત્તર વૃદ્ધિથી રહિત છે, લેાકને અ શ્રીને તે અસંખ્ય પ્રદેશવાળી છે, જયારે અલેકને આશ્રીને એ આદિ અનત પ્રદેશવાળી છે, લેાકને આશ્રીને એ આદિ તેમજ અંતથી યુક્ત છે, જ્યારે અલેાકને આશ્રીને તે સાદિ અને અનત છે. એને તૂટી ગયેલી માતીની માળાના આકારની કહેલી છે. ઐન્દ્રી દિશાની પેઠે જાણવી, અને નૈૠતી વગેરે વિદેિશાઓ
યામ્યા, વગેરે વંશા આગ્નેયીની પેઠે જાણુંવી.
• વિમલા ” દિશાની આદિમાં રુચક છે. એ રુચકથી નીકળે છે. તેની આદિમાં ચાર પ્રદેશો છે. તે એ પ્રદેશના વિસ્તારવાલી છે. તે ઉત્તરાત્તર વૃદ્ધિથી રહિત છે. એ લેાકને આશ્રીને અસંખ્યાત પ્રદેશવાળી છે, જ્યારે અલાકને આશ્રીને અન તપ્રદેશાત્મક છે. વળી એ લાકને આશ્રીને આદિ અને અંત સહિત છે, જ્યારે અલેાકને આશ્રીને એ સાદિ અને અનત છે. એને રુચકના આકારે કહેલી છે. ‘ તમા ’ દિશા માટે આ ‘ વિમલા ’ દિશા પ્રમાણે સમજી લેવું, દિશાઓની આકાશ દ્વારા ઉપપત્તિ—
આ પ્રમાણે આપણે દિશાઓનું પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે એક વાત નોંધી લઇએ કે પુત્ર, પિશ્ચમ ઇત્યાદિ વ્યવહાર જે દિશારૂપી દ્રવ્યનું કાય મનાય છે તેની ઉપપત્તિ આકાશ દ્વારા થઇ શકતી હાવાથી જૈન દન વૈશેષિક દર્શનની પેઠે દિશાને આકાશથી વતંત્ર દ્રવ્યરૂપે સ્વીકારતું નથી.
અસ્તિકાય-નિષદનાદિ
કોઇ ફ્રૂટાગાર શાલા હાય તેને અંદર અને બહારથી લીંપી હાય, ચારે તરફ્થી ઢાંકેલી ડાય અને તેનાં બારણાં બંધ કરી તે શાલાના બરાબર મધ્ય ભાગમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર દીવા સળગાવે, તેા તે દીવાઓનુ તેજ પરસ્પર મળીને, પરસ્પર સ્પર્શ કરીને ચાવત્ એક બીજા સાથે એકરૂપ થઈને રહે, જેમ કેઇ પણ પુરુષ તે દીવાના તેજમાં (શિખામાં) બેસવાને, યુવાને, ઊભું રહેવાને, નીચે બેસવાને અને આળે ટવાને શક્તિ માન્ ન થાય, પરંતુ અનંત જીવા ત્યાં અવગાઢ રહેલા હૈાય છે તેમ ‘ ધર્માસ્તિકાય, અધર્મી સ્ત
૧ ગાસ્તનાકાર અર્થાત્ ગાયનાં આંચળના જેવા આકારવાળા આઠ રુચક પ્રદેશથી · વિજય ’ દરવાજા તરફ જ્યાં ‘ ભરત ’ક્ષેત્રના સૂર્ય ઉગે છે તે તરફ છે એ પ્રદેશે વધતી પૂર્વ દિશા નીકળેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org