________________
ઉલ્લાસ 1
અહિંસાના પ્રકારો -
ત્રસ અને સ્થાવર જીવા પૈકી સ્થાવરની યતના પૂર્વક કેવળ નિરપેક્ષ અને નિરપરાધી ત્રસ જીવાને સ’કલ્પ પૂર્ણાંક નહિ મારવાના પરિણામવશેષને ‘દેશથી પ્રાણાતિપાતવિરમણ’ યાને ‘ સ્થૂલ પ્રાણાતિપાતવિરતિ ’ કહેવામાં આવે છે. એટલે કે આ દેશથી અહિંસા છે, જ્યારે સ` પ્રકારેસંપૂર્ણતયા અહિંસાનું પાલન તે સર્વ અહિંસા ’ છે. અર્થાત્ કોઇક અંશમાં અહિંસાનુ પાલન તે ‘ દેશ-અર્હિંસા ” છે, જ્યારે તેનું સર્વાં’શું પાલન તે ‘ સ` અહિં સા ' છે.
-
.
અહિં’સાના સ્થૂલ અહિંસા અને સૂક્ષ્મ અહિંસા, સ્વરૂપ-અહિંસા અને પરમાથ—અહિંસા, દ્રવ્ય—અહિંસા અને ભાવ-અહિંસા એમ વિવિધ રીતે એ બે પ્રકારો પડે છે. તેમાં કોઇ જીવના સર્વાંગે જાન ન લે તે ‘ સ્થૂલ અહિંસા ’ છે, જ્યારે જીવને કાઇ પણ રીતે કલેશ ન પહોંચાડવા તે ‘ સૂક્ષ્મ અહિંસા ’ છે. કઈ પણ જીવને આપણા શરીર દ્વારા હાનિ ન પહોંચાડવી તે ‘ દ્રવ્ય-અહિંસા ’ છે, જ્યારે સમગ્ર જીવાના હિતની ભાવના ભાવવી તે ‘ ભાવ—અહિં’સા ' છે, આ હકીકત સ્વરૂપ-અહિંસા અને પરમાથ અહિં‘સાને પણ લાગુ પડે છે,
અહિંસાની અન્યાન્ય વ્યાખ્યાઓ
આહ તદશ ન દીપિકા,
પાત જલ યોગસૂત્ર ( પા. ૨, સૂ. ૩૦ )ના ભાષ્યકાર શ્રીવ્યાસે અહિંસાનુ લક્ષણ નીચે મુજબ નિર્દેશ્યું છેઃ—
तत्राहिंसा सर्वथा सर्वदा सर्वभूतानामनभिद्रोह:
66
66
Jain Education International
અર્થાત્ બધી રીતે, બધા સમયેામાં બધા ( તમામ ) જીવાની સાથે અદ્રહપણે વર્તાવ કરવા યાને પ્રેમભાવ રાખવા તે ‘ અહિંસા ’ છે. ઈશ્વરગીતાનું નિમ્નલિખિત પદ્ય આ વાતને સ્પષ્ટ કરે છેઃ
कर्मणा मनसा वाचा, सर्वभूतेषु सर्वदा । ગદ્દેશનનનું મોળા, ‘દ્િવ' પરમર્વિમિઃ ।।
૮૫૯
,,
ܕܕ
અર્થાત્ સદા શરીરથી, મનથી અને વચનથી સર્વ જીવાને વિષે અપીડાત્મક ભાવ રાખવા એટલે કે કોઇ પણ જીવને કદાપિ તનથી, મનથી કે વચનથી ફ્લેશ ન પહેાંચાડવા-દુઃખ ન દેવું. તેને મહર્ષિ આએ ‘ અહિંસા ’ કહી છે,
:
For Private & Personal Use Only
અહિંસાની આવશ્યકતા—
આ સંસારમાં કોઈ જીવ દુઃખને ચહાતા નથી, સૌ કોઈ સુખની ઇચ્છા ધરાવે છે તેા જેમ જે દુ:ખ આપણને અનિષ્ટ છે તેમ તે અન્યને પણ ઢાવુ જ જોઇએ; અને એથી જ અન્યને દુઃખી કરવાના આપણને તલ માત્ર અધિકાર નથી જ. આ હકીકત શ્રીહેમચંદ્ર સૂરીશ્વર નીચે મુજબ નિલેશે છેઃ
www.jainelibrary.org