SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ આસવ-અધિકાર. “ બામવત્ સર્વભૂતેષુ, જીવતુછે પ્રિયાવિયે । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥ અર્થાત્ જેમ આપણા આત્માને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેમ સં પ્રાણીઓને છે; એથી કરીને જેમ આપણને માટે હિંસા અનિષ્ટ સમજાય છે તેમ અન્યને પણ તે અનિષ્ટ છે એમ વિચારીને અન્યની હિંસા ન કરવી. આ જ વાત શ્રમણ ભગવાન મહાવીરે સ્વમુખે ( આચારાંગમાં લેાકવિજયમાં ) નીચે મુજબ પ્રકાશી છેઃ— “ સત્વે પાળા વિચાયા, સુાયા, ટુરિષ્ટા, અળિયવજ્ઞા, વિષનીવિળો, લીવિકામા, નથ્થતિ નત્રિય વિષે | ઇ અર્થાત્ સર્વ જીવાને આયુષ્ય પ્રિય છે, કોઇ મરવાને ચહાતુ' નથી, સર્વે સુખના અભિલાષી છે, બધાને દુઃખ પ્રતિકૂળ છે, વધ સર્વને અપ્રિય છે, જીવન સર્વાંને પ્રિય છે, સર્વ જીવવાની ઇચ્છા રાખે છે અને સને જીવન વહાલું છે; વાસ્તે કાઇ પણ જીવને મારવા કે કષ્ટ દેવુ ન જોઇએ. અહિંસાનું આચરણ શા માટે આવશ્યક છે તેને ઉત્તર આના કરતાં વધારે સચોટ અને સતાષકારક સમગ્ર બ્રહ્માંડમાં મળે તેમ છે કે ૧ સરખાવે સ્મૃતિગત નિમ્નલિખિત પઘઃ— 66 ܕܕ ગૃહસ્થની સવા વસા યા જીવાના સ્થળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારો પડતા હેાવાથી પ્રાણવધના પણ બે પ્રકારો પડે છે. તેમાં અત્ર સ્થૂળથી દ્વીન્દ્રિયાદિ જાણવા અને સૂક્ષ્મથી પૃથ્વીકાયાદિ પાંચ ખાદર એકેન્દ્રિય જાણવા, નહિ કે સૂક્ષ્મનામકર્માંના ઉદયવાળા એકેન્દ્રિયે; કેમકે એવા એકેન્દ્રિયે તા સ લેાકમાં વ્યાપ્ત છે અને તેઓ તે પેતાના આયુષ્યને ક્ષય થાય ત્યારે જ મરે છે એટલે તેમના વધ માટે અવકાશ નથી.” સાધુઓ અને પ્રકારના વધથી નિવૃત્ત ડાવાયી તેમની જીવદયા વીસ વિશ્વા (વસા)ની છે. ગૃહસ્થો કેવળ સ્થૂળ પ્રાણિ-વધથી નિવૃત્ત છે; કેમકે પૃથ્વી, જળ વગેરેને વિષે નિરંતર સ્માર’ભજન્ય પ્રવૃત્તિમાં તેઓ મગ્ન રહે છે. એટલે સૂક્ષ્મ પ્રાણિવધથી તેઓ નિવૃત્ત प्राणा यथाऽऽत्मनोऽभीष्टा, भूतानामपि ते तथा । आत्मौपम्येन भूतानां दयां कुर्वीत मानवः ॥ * તૃતીય Jain Education International ૩ જે મનુષ્ય અહિંસાનું સ ંપૂર્ણ પાલન ન કરતાં કાષ્ટક અંશે જ ગૃહસ્થ, શ્રાવક, ઉપાસક, અણુવ્રતી કે દેશવતી તરીકે નિર્દેશ કરાય છે. ૪ જુઓ અર્થ દીપિકાનું ૭૮ મુ પત્ર અર્થાત્ પ્રાણ જેમ પોતાને વહાલા છે તેમ ભૂતમાત્રને પણ છે; વાસ્તે મનુષ્ય પોતાના દાખલા લઇ ભૂતાની યાને સમગ્ર જીવાની દયા કરવી જોઇએ. " ૨ છાયા— सर्वे प्राणाः प्रियायुषः सुखशाता दुःखप्रतिकूला अप्रियवधाः प्रियजीविनो जीविकामाः सर्वेषां जीवितं प्रियम् । For Private & Personal Use Only પાલન કરે છે તેના www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy