SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૩૬૧ એટલે કમને સાર એમ કહેવામાં આવે તો કયા કમને સાર સમજ એ પ્રશ્ન કુરે છે. યથાગ આઠે કર્મોને એ સાર છે એમ તો કહેવાય તેમ નથી, કેમકે શાસ્ત્રમાં આઠે કર્મોના અનુક્રમે વિપાકે દર્શાવ્યા છે, કિન્તુ કઈ પણ કર્મના વિપાકરૂપે વેશ્યાને ઉલ્લેખ નથી. આથી કર્મસારરૂપ પક્ષ અમે કેવી રીતે સ્વીકારીએ તેથી કરીને પૂર્વોક્ત એટલે ગવર્ગણ-અન્તર્ગત સ્વતંત્ર દ્રવ્યરૂપ લેશ્યા છે એ પક્ષ ઉત્તમ હેવાથી તે અંગીકાર કરવા લાયક છે અને વળી શ્રીહરિભદ્રસૂરિ પ્રમુખ વિબુધવરોએ એને સ્વીકાર કર્યો છે. આ પ્રમાણે શ્રીમલયગિરિસૂરિનું મંતવ્ય છે. શ્રીવિનયવિજય પણ આગમના દેહનરૂપ લોકપ્રકાશ (સ. ૩, લે. ૨૮૫) દ્વારા આ મતને ગ્રાહ્ય ગણતા હોય એમ જણાય છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ તો કર્યો મત શ્રેયસ્કર છે એને ઉલ્લેખ ન કરતાં, નિષ્કર્ષરૂપે એટલું જ કહે છે કે – “ તરવું પુનઃ રિનો વિત્તિ છે ભાવ-લેશ્યાના ભેદે– ભાવ-લેશ્યા સંક્લેશ અને વેગને અનુગત આત્માના પરિણામ-વિશેષરૂપ છે. આના વિશુદ્ધ અને અવિશુદ્ધ એમ બે પ્રકારે છે. અકલુષિત દ્રવ્યના સંપર્કથી ઉત્પન્ન થતા આત્માના પરિણામને “વિશુદ્ધ વેશ્યા ” જાણવી. આના પણ બે ભેદે છે:-(૧) કષાયેના ઉપશમથી ઉત્પન્ન થતી અને (૨) કષાયના ક્ષયથી ઉદભવતી. એકાન્ત વિશુદ્ધિને લઈને આમ કહેવાય છે, અન્યથા ક્ષાયોપથમિકી પણ શુકલ તેમજ તે જ સ અને પરૂપ વિશુદ્ધ લેશ્યા સંભવે છે. અવિશદ્ધ ભાવ –લેશ્યાના રાગવિષયક અને ષવિષયક એમ બે ભેદે છે. આમાં કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યાને સમાવેશ સમજે. સંકલેશના મન્દ્રતમ, મદતર, મન્દ, તીવ્ર, તીવ્રત, તીવ્રતમ વગેરે અનેક પ્રકાર હોવાથી વસ્તુતઃ ભાવ-લેશ્યાના અસંખ્યાત પ્રકારો પડે છે, છતાં સંક્ષેપથી શાસ્ત્રમાં એના છ પ્રકાર દર્શાવ્યા છે કે જેનાં સ્વરૂપ માટે આપણે બે જાતનાં ઉદાહરણે ૩૫ર મા અને ૩૫૩ મે પૃષ્ઠમાં જોઈ ગયા. વેશ્યા-દ્રવ્યના જે ઉપર્યુક્ત મતે દર્શાવ્યા છે તે સર્વે અનુસાર તેરમા ગુણસ્થાનક સુધી ભાવ-લેશ્યાને સદૂભાવ સમજવો, આ હકીકત ગમ્મસારના જીવ-કાંડની પણ નિમ્ન -લિખિત ગાથામાં નજરે પડે છે – " 'अयदो त्ति छ लेस्साओ, सुहतियलेस्सा हु देसविरदतिये। તત્તો સુવા સેના, મનોટિ પર તુ . વરૂ? 9 ૧ છાયા असं यत इति षड लेश्याः शुभत्रि कलेश्या हि देशविरतत्रिके । ततः शक्का लेश्या अयोगिस्थानमलेश्य तु ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy