________________
७८०
અન્તરાયનું લક્ષણ
ज्ञानाध्ययनादीनां व्यवच्छेद करणरूपत्वमन्तरायस्य लक्षणम् ।
આસવ-અધિકાર.
( ૩૨૬ )
અર્થાત્ જ્ઞાનના અભ્યાસ વગેરેમાં ( કલુષિત ભાવે ) ખલેલ પહોંચાડવું તે ‘ અન્તરાય ' છે. આસાદનનું લક્ષણ—
મનોવાવાં જ્ઞાનસ્ય વર્ગનજવલ્લમાસાનણ્ય જાનમ્। (૩૨૭)
અર્થાત્ મન અને વચન દ્વારા જ્ઞાનના ત્યાગ કરવા તે ‘આસાદન’ છે. તત્ત્વા રાજ૦ (પૃ૦ ૨૫૬) પ્રમાણે તેા કોઇ અન્યને જ્ઞાનનું દાન કરી રહ્યો હોય ત્યારે વાણી અને શરીરથી તેના નિષેધ કરવા એનુ નામ ‘ આસાઇન ’ છે. આ રહ્યો એ ઉલ્લેખઃ—
4
(6
वाक्कायाभ्यां ज्ञानवर्जनमासादनम् - कायेन वाचा च परप्रकाशज्ञानस्य वर्जनमासादनं वेदितव्यम् ।
,,
[ તૃતીય
ઉપઘાતનું લક્ષણ
પ્રાતજ્ઞાનાટીનાં રોષોન્નાવન૧૬મુવાતસ્ય અક્ષળમ્ । (૨૮)
અર્થાત્ પ્રશસ્ત જ્ઞાન, જ્ઞાની વગેરેમાં દોષા ન હેાય છતાં એ દોષો કાઢવા તે ‘ ઉપઘાત ’ કહેવાય છે. અર્થાત્ કોઇ વ્યક્તિ શુદ્ધ પ્રરૂપણા કરી રહી હોય છતાં પેાતાની અવળી મતિને આગળ કરી તે વ્યક્તિમાં કે તેની પ્રરૂપણામાં અછતા દોષો પ્રકટ કરવા તે ‘ ઉપઘાત ’ છે.
આસાદન અને ઉપઘાતમાં તાવત
ܐ
આસાદન અને ઉપઘાતમાં શાફેર છે
એ સંબંધમાં તત્ત્વા રાજ૦ (પૃ. ૨૫૬ )માં કહ્યું છે કે છતે જ્ઞાને તેના વિનય ન કરવા, બીજા ઉપર તેના પ્રકાશ ન પાડવા, તેના ગુણાની પ્રશંસા ન કરવી એ આસાદન ’ છે, જ્યારે જ્ઞાનને જ અજ્ઞાન સમજીને તેના નાશ કરવા કટિબદ્ધ થવું એ ‘ ઉપઘાત ’ છે.
'
Jain Education International
અત્ર એ સ્પુટ કરવુ` ાવશ્યક સમજાય છે કે ઉપર્યુ ક્ત પ્રદોષ, નિર્ણ ઇત્યાદિના જ્યારે જ્ઞાન, જ્ઞાની કે તેનાં સાધન સાથે સંબંધ હોય ત્યારે તેના જ્ઞાન–પ્રદોષ, જ્ઞાન-નિત્ર ઇત્યાદિ રૂપે નિર્દેશ કરાય છે; પરંતુ જ્યારે એ જ પ્રદેાષાદિના દશન યાને સામાન્ય બાધ, દેશની અને તેનાં સાધન સાથે સંબંધ હેાય ત્યારે તેના દર્શન-પ્રદોષ, દશન-નિત્ર ઇત્યાદિ રૂપે નિર્દેશ થાય છે. આથી જ્ઞાનાવરણીય અને દશનાવરણીય એ બને કર્મોના જ્યારે આસવા એક જ છે તે પછી
For Private & Personal Use Only
www.jainelibrary.org