________________
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા. આ પુદ્ગલ પરાવતના (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવ એ ભેદથી ચાર પ્રકારે પડે છે. વળી આ પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર એમ બે બે અવાંતર ભેદે છે. આ પૈકી સૌથી પ્રથમ બાદર-દ્રવ્ય-પુગલ પરાવર્તનું સ્વરૂપ વિચારીએ. પરમાણુઓના સમુદાયથી બનેલા એક પ્રકારના સ્કન્યને “વણ ” કહેવામાં આવે છે.
આના (૧) ઔદારિક શરીરવગણ, (૨) વૈક્રિયશરીરવગણ, વર્ગનું લક્ષણ અને (૩) તૈજસશરીરવગણ, (૪) કામણુશરીરવગણ, (૫) તેના પ્રકારે ભાષા-વગણ (૬) શ્વાસોચ્છવાસ-વર્ગણ અને (૭) મને-વર્ગણ
એમ સાત ભેદ છે. બાદર-દ્રવ્ય-પુગલ-પરાવર્તનું સ્વરૂપ
આ ચૌદ રજજુ પ્રમાણ જેટલી ઊંચાઈવાળા લેકમાં રહેલા તમામ પુગલેને દારિક શરીરની વગેરણારૂપે ગ્રહણ કરી છો દેવા, એવી રીતે આ પુગલોને વૈક્રિય શરીરને યોગ્ય વર્ગણારૂપે પરિણુમાવી–ભોગવી ત્યજી દેવા, એવી રીતે બીજી બધી વર્ગણારૂપે તે સર્વેને ભેળવી તેને ત્યાગ કરે, આ પ્રમાણે કરતાં એક જીવને જેટલે વખત લાગે, તેને “બાદર-દ્રવ્ય-પુગલ-પરાવત’ કહેવામાં આવે છે. સૂકમ-દ્રવ્ય-પુદગલ-પરાવત કાળ ધ્યાનમાં આવે એટલા માટે જ આનું સ્વરૂપ વિચારવું પડે છે.
તેને વિચાર કરીએ. આ વિચાર કરતી વેળાએ જે અતીત અને અનાગત કાળને સમાન માનીએ, તે એક સમય પૂર્વેના અતીત કાળથી અનાગત એક સમય વધારે ગણાય. એવી રીતે બે સમય પૂર્વેના અતીતમાં અને તે સમયના અનાગતમાં બે સમયનું અંતર પડે. એવી રીતે આ બે વચ્ચે જોઈએ તેટલું અંતર કલ્પી શકાય છે. વળી અનાગતમાંથી ગમે તેટલે સમય ઓછો થાય છતાં તેને કઈ દિવસ અંત આવનાર
, એ તરફ લક્ષ્ય આપતાં અતીત કાળ કરતાં અનાગત કાળ અનન્ત ગુણ છે એમ કહેવું ન્યા૨ સેમજાય છે. આ હકીકતને ધ્યાનમાં લઈને તે પ્રવચનગ્ના ૧૬૧ મા દ્વારમાં કહ્યું પણ છે કે
"ओस प्पिणी अणता, पोग्गलपरियट्रओ मुणेयम्बी। તેડriતા તો મળવા મળતનુir ll ૨૧ ” [उत्सर्पिण्योऽनन्ता: पुद्गलपरिवर्तको ज्ञातव्यः । तेऽनन्ता अतीताद्धा अनागताद्वा अनन्तगुणा ॥]
૧ જૈન શાસ્ત્રમાં (અ) ઔદ્યારિક, (આ) પૈક્રિય, (ઈ) આહારક, (ઈ) તૈજસ અને (ઉ) કામણ એમ પાંચ પ્રકારનાં શરીર ગણાવેલાં છે. આ બધાનાં લક્ષણદિને અત્ર વિચાર કરીશું નહિ, કેમકે આ ઉલ્લાસમાં આગળ ઉપર તે વિચારવામાં આવનાર છે, પરંતુ પાંચ શરીરે પિક આહારક શરીરનું અત્ર કેમ ગ્રહણ કરવામાં આવ્યું નથી અને ઉત્તર આપીશું. તે એ છે કે આહારક શરીર કોઈ પણ જીવને સમસ્ત સંસારમાં વધારેમાં વધારે ચાર વાર જ પ્રાપ્ત થાય છે એથી કરીને પૂગલ-પરાવર્તામાં તે ઉપયોગી નહિ હોવાથી તે વિષે અત્ર નિર્દેશ કરવામાં આવ્યું નથી.
૨ જુઓ ઋષભનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org