________________
ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા
૧૨૧ આ પ્રસંગે આ ઉપરાંત બીજા બે નિયમ કે જે સર્વમાન્ય છે-સૈદ્ધાતિકને તેમજ કર્મ ગ્રન્થકારને પણ સંમત છે, તેને ઉલ્લેખ કરવો આવશ્યક હોવાથી તે નીચે મુજબ આપવામાં આવે છે–
(ઈ) અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો સ્વર્ગ કે નરક ગતિમાંથી આવેલા હતા નથી.
(ઈ) નારક મરીને તરત જ નરક કે દેવ-ગતિમાં ઉત્પન્ન થતા નથી, તેવી જ રીતે દેવ પણ ચવીને દેવ કે નારક તરીકે તરત જ ઉત્પન્ન થતા નથી. આથી એ તાત્પર્ય નીકળે છે કે નારક અને દે મરણ બાદ તરત જ મનુષ્ય કે તિર્યંચ તરીકે જ જમે છે તેમજ નરકમાં અને સ્વર્ગમાં જનારા છ મનુષ્ય કે તિર્યંચે જ છે.
ક્ષાપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરેપમથી કંઈક અધિક છે તેમજ કઈ પણ જીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમથી વધારે નથી એ વાત ધ્યાનમાં લેતાં ક્ષાપશમિક સમ્યકૃત્વ પરભવનું હોઈ શકે એ નિર્વિવાદ વાત છે. કર્મથકારોના મત પ્રમાણે આ સમ્યક્ત્વના સ્વભાવાદિને પ્રથમ વિચાર કરીશું
- નરકના અને સ્વભાવનું જ ક્ષાપથમિક સમ્યકત્વ હેઈ શકે, પરભવનું હોઈ શકે જ નહિ એ વાત (ઈ) અને (અ) નિયમથી સિદ્ધ થાય છે. કેમકે (ઈ) નિયમ અનુસાર નારક છે પૂર્વ ભવમાં મનુષ્ય કે તિર્યંચ જ હોવા જોઈએ અને એ બેમાંથી કેઈ પણ જીવ (અ) નિયમ પ્રમાણે નરકમાં ઉત્પન્ન થાય નહિ એથી કરીને નારકનું ક્ષાપથમિક પરભવનું સંભવી શકે જ નહિ.
એવી રીતે (અ) અને (ઈ) નિયમને લઈને દેના ચાર નિકા પૈકી ભવનપતિ વ્યન્તર અને જ્યોતિષ્ક એ દેવેને તેમજ (ઈ) અને (આ) નિયમ અનુસાર અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચાને પણ પરભવનું ક્ષાપથમિક સંભવે નહિ.
કામચન્શિકના સિદ્ધાન્ત મુજબ વૈમાનિક દે અને સંખેય વર્ષના આયુષ્યવાળા સંસી માન એ બે જ વર્ગમાં પર-ભવનું ક્ષાપથમિક સંભવે છે.
સિદ્ધાન્તકારની લાપશમિક સમ્યકૃત્વ સંબંધી માન્યતા વિચારીએ. તેમના અભિપ્રાય અનુસાર સાત નરકે પૈકી પ્રથમની છ નરક સુધીના જીવોનું સમ્યકૃત્વ સ્વભવનું યા પરભવનું એટલે બંને પ્રકારનું પણ હોઈ શકે છે, જ્યારે સાતમી નરકના છાનું સમ્યકત્વ સ્વભવનું જ હોય છે. ચારે નિકાયના દેવેનું, સંજ્ઞી તિર્યંચેની તેમજ સંજ્ઞી મનુષ્યનું સમ્યકત્વ બંને પ્રકારનું હોય છે.'
૧ આ ઉપરથી એટલું તો સહેલાઈથી જોઈ શકાય છે કે સ્વભવના ક્ષાયોપથમિક સમ્યક્ત્વ મબધી સદાનિત તેમજ કામ ગ્રથિકે વચ્ચે મત-ભેદ નથી. ઓપશમિક સમ્યક્ત્વના છે, જે અધિકારીશા છે. તે તે અથત સર્વ પ્રકારના સંસી પંચેન્દ્રિય આના પણ અધિકારી છે. કેમકે પાથમિક
પથમિક ધિની પ્રાપ્તિ પછી અંતમુદત કાળમાં જ એના અધિકારીઓને આને લાભ થાય છે તે વિશેષમાં ઓપશમિક ભાવમાં તે કોઇનું મરણ થતું જ નથી. એ વાત તૃતીય કર્મગ્રન્થની નિમ્નલિખિત
"परमुबसमि बटुंता, आउ न बंधंति तेण अजयगुणे ।
देवमण आउहीणो, देसाइसु पुण सुराउ विणा ॥" -૨૧ મી માથા ઉપરથી ફલિત થાય છે. 16.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org