________________
૧૨૦
જીવ-અધિકાર.
સંસી પંચેન્દ્રિયો
ઔપરા
પર | ઉભય ક્ષાયિક સ્વ. પંર ઉભય છે
.
સ્વ
મિક સ્વભવન સામેપ
શમિક
ભવનું ભવન લાયક સ્વ... |
પ્રથમ ત્રણ નરકના જીવો
બીજી ત્રણ નરકેના છો
X
X
X
X
*
|
X
|
*
x
|
X
|
*
|
*
સાતમી નરકના જી સંખેય વર્ષાયુષ્યવાળા.
તિર્થ એ અસંખ્યય વર્ષતિર્ય સંય વર્ષ મનુષ્ય
|
X
|
x
અસંખ્યય વર્ષા
,
X
|
ઇ
'
X
ભવનપતિ આદિ ત્રણ
નિકા
વૈમાનિક
આ યથાર્થ સમજાય તે માટે થોડુંક વિવેચન ઉમેરીશું.
(૧) ઔપશમિક સમ્યકત્વ સ્વભવનું જ હોય છે, કેમકે કઈ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન થયેલા આ સમ્યકત્વ સહિત બીજી ગતિમાં જઈ શકતું નથી.'
(૨) ક્ષાપથમિક સમ્યકત્વના સંબંધમાં કર્મગ્રન્થકારો અને સૈદ્ધાન્તિકે વચ્ચે મત-ભેદ છે, કર્મગ્રન્થકારોની એવી બે વિશિષ્ટ માન્યતા છે કે (અ) તિર્યંચ કે મનુષ્ય એ બેમાંથી કઈ પણ લાપશમિક સમ્યકત્વ સહિત તે વૈમાનિક ગતિ સિવાય અન્યત્ર જતા જ નથી. તેમજ (આ) ચાર ગતિઓ પૈકી કઈ પણ ગતિમાને છવ ક્ષાપશમિક સમ્યકત્વને સાથે લઈને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતો નથી.
૧ આ સંબંધમાં ચોથા કર્મગ્રન્થ ( ગા. ૧૪ ) ની ટીકામાં સૂચવ્યા મુજબ એવો મત-ભેદ છે કે ઉપશમ-શ્રેણીમાં મરણ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવને અપર્યાપ્ત અવસ્થામાં પરભવનું ઓપથમિક સમ્યક્ત્વ હોય છે.
૨ છઠ્ઠા કર્મગ્રન્થની નિમ્નલિખિત ગાથાઓ તરફ નજર કરતાં સમજાય છે કે અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચને ક્ષાપથમિક સમ્યકત્વ હોય છે.
" तिन्नेष य बावीसे, इगवीसे अटुवीस सत्तरसे ।
કરેલ તેરાપંથટાઇifજ | ૨૩ .” " नवपणगोदयसंता, तेषीसे पन्नवीस छब्धीसे ।
अट्ट चउरट्टवीसे नव सगि गुणतीस तीसम्मि ॥३३॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org