SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જીવ-અધિકાર. સંસી પંચેન્દ્રિયો ઔપરા પર | ઉભય ક્ષાયિક સ્વ. પંર ઉભય છે . સ્વ મિક સ્વભવન સામેપ શમિક ભવનું ભવન લાયક સ્વ... | પ્રથમ ત્રણ નરકના જીવો બીજી ત્રણ નરકેના છો X X X X * | X | * x | X | * | * સાતમી નરકના જી સંખેય વર્ષાયુષ્યવાળા. તિર્થ એ અસંખ્યય વર્ષતિર્ય સંય વર્ષ મનુષ્ય | X | x અસંખ્યય વર્ષા , X | ઇ ' X ભવનપતિ આદિ ત્રણ નિકા વૈમાનિક આ યથાર્થ સમજાય તે માટે થોડુંક વિવેચન ઉમેરીશું. (૧) ઔપશમિક સમ્યકત્વ સ્વભવનું જ હોય છે, કેમકે કઈ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન થયેલા આ સમ્યકત્વ સહિત બીજી ગતિમાં જઈ શકતું નથી.' (૨) ક્ષાપથમિક સમ્યકત્વના સંબંધમાં કર્મગ્રન્થકારો અને સૈદ્ધાન્તિકે વચ્ચે મત-ભેદ છે, કર્મગ્રન્થકારોની એવી બે વિશિષ્ટ માન્યતા છે કે (અ) તિર્યંચ કે મનુષ્ય એ બેમાંથી કઈ પણ લાપશમિક સમ્યકત્વ સહિત તે વૈમાનિક ગતિ સિવાય અન્યત્ર જતા જ નથી. તેમજ (આ) ચાર ગતિઓ પૈકી કઈ પણ ગતિમાને છવ ક્ષાપશમિક સમ્યકત્વને સાથે લઈને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતો નથી. ૧ આ સંબંધમાં ચોથા કર્મગ્રન્થ ( ગા. ૧૪ ) ની ટીકામાં સૂચવ્યા મુજબ એવો મત-ભેદ છે કે ઉપશમ-શ્રેણીમાં મરણ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવને અપર્યાપ્ત અવસ્થામાં પરભવનું ઓપથમિક સમ્યક્ત્વ હોય છે. ૨ છઠ્ઠા કર્મગ્રન્થની નિમ્નલિખિત ગાથાઓ તરફ નજર કરતાં સમજાય છે કે અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચને ક્ષાપથમિક સમ્યકત્વ હોય છે. " तिन्नेष य बावीसे, इगवीसे अटुवीस सत्तरसे । કરેલ તેરાપંથટાઇifજ | ૨૩ .” " नवपणगोदयसंता, तेषीसे पन्नवीस छब्धीसे । अट्ट चउरट्टवीसे नव सगि गुणतीस तीसम्मि ॥३३॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy