________________
ઉલ્લાસ ]
અવગાહ આપનાર દ્રવ્ય
અવગાહ આપનારૂં દ્રવ્ય આકાશ જ છે. એટલે કે પ્રતિનિયત આકારવાળાં એવાં જીવાપ્તિ દ્રવ્યરૂપ અવગાહકોના એ અવગાહ્યને વિષે સદ્ભાવ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લાક-વ્યાપી હાવાને લીધે લાક–સંસ્થાનરૂપે તેમની આકૃતિ પ્રતિનિયત હોવાથી તેએ અવગહક છે, નહિ કે અવગાહી. આકાશ અનત છે એટલે એના કેઇ મુકરર આકાર નથી, વાસ્તે તે અવગાા જ છે, આથી કરીને જે એક સાથે જીવાદિ દ્વવ્યેની અવગાહરૂપ ક્રિયામાં સાધારણ નિમિત્તકારણ છે તે આકાશ છે. પૃથ્વી વગેરે અવગાહ આપનારા પદાર્થો હોવા છતાં આકાશને તે કામ સાંપવુ તે અનુચિત છે એમ કહેવુ વ્યાજબી નથી, કારણ કે પૃથ્વી વગેરેના અભાવમાં પશુ પક્ષી, દેવ વગેરેની આકાશમાં અવગાહના જોવાય છે. પવનને પણ અવગાહ્ય કહી શકાય તેમ નથી, કેમકે તે અતિપ્રમળ હાઈ જીવાઢિ દ્રબ્યાના અવગાહમાં પ્રતિબંધક છે. જેમકે, જ્યારે જોસલેર પવન ફૂંકાતા હાય છે ત્યારે હાથીઓની પણ ગતિ સ્ખલિત થાય છે. આવી પરિસ્થિતિમાં તૃણાર્દિકની તા વાત જ શી કરવી ? જે પ્રતિમધક હોય તે અવગાહનુ' નિમિત્ત થઇ શકે નહિ એટલે પવન પ્રતિમ ધક હોવાથી તે અવગાહનું નિમિત્ત બની શકતે નથી. આ કામ પ્રકાશ, અંધકાર, પુછ્યું કે પાપથી પણ સ’ભવતું નથી; કેમકે પૃથ્વી વગેરેની પેઠે તેઓ અવ્યાપક હાવાથી તે તે અવગાહક છે, નહિ કે અવગાહ્ય. આથી કરીને અવગાહના કાર્યોંમાં તે નિમિત્તરૂપ નથી. વળી ભીંત જેવા પ્રતિખ’કાના અભાવ અવગાહનું નિમિત્ત છે એમ પણ કહેવાય તેમ નથી, કેમકે કેવળ અભાવરૂપ પદાથ માં કાઇ પણ જાતની શક્તિ નહિ હાવાથી તેનામાં અવગાહ આપવાની પણ શક્તિ નથી જ. આથી એ સિદ્ધ થાય છે કે અવગાહ આપવાનું સામર્થ્ય તે આકાશમાં જ રહેલુ છે. આ સંબંધમાં ન્યાયાનુસાર પ્રયાગ નીચે મુજમ છેઃ—
આ ત દશન દીપિકા,
66
जीवादिद्रव्याणां युगपदवगाहः साधारणवाह्यनिमित्तापेक्षः, युगपदवगाहत्वात्, एकसरोवर्तिमत्स्यादीनामवगाहवत् ।
"
અસ્તિકાયાની સંખ્યા—
:
જે પદાથ કેવળ એક પ્રદેશરૂપ કે એક અવયવરૂપ ન હૈા સમૂહરૂપ છે તે ‘ અસ્તિકાય ’ કહેવાય છે. આ વ્યાખ્યા અનુસાર અસ્તિકાય પાંચ છેઃ-(૧) જીવાસ્તિકાય, (૨) ધર્માસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય. કેટલીક વાર અસ્તિકાય શબ્દના પ્રયોગ કરવામાં આવતા નથી એટલે તે સમયે આ પાંચને 'જીવ, ધર્મ, અધમ, આકાશ
૫૪૫
૧ જીવ, ધર્મ, અધમ અને આકાશ એ ચાર તે પ્રદેશપ્રચયરૂપ છે, જ્યારે પુદ્ગલ અવયવરૂપ તેમજ અવયવપ્રચયરૂપ છે.
૨ આકાશ અને પુદ્ગલ એ બે પદાર્થો તે વૈશેષિક, છે, જીવાસ્તિકાયને જીવ ' સનાથી અને આકાશાસ્તિકાયને
આળખે છે. 69
Jain Education International
ન્યાય, સખ્ય વગેરે દર્શનને પણ માન્ય આકાશ 'ના નામથી અન્ય દ નકારે
For Private & Personal Use Only
www.jainelibrary.org