________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૫૮૧ કાલના નેયિક અને વ્યાવહારિક એવા બે ભેદે પડે છે તેને ઉલ્લેખ કરીએ. દ્રવ્યના વતનાદિ પર્યાયે તે “નૈશ્ચયિક કાલ” છે, જ્યારે તિચક્રના પરિભ્રમણથી ઉત્પન્ન થતું અને સમય, આવલિ, મુહૂર્ત વગેરે દ્વારા નિર્દેશાતે કાલ “વ્યાવહારિક ” છે. વળી તૈક્ષયિક કાલ તે લેક અને અલક ઉભયત્ર વ્યાપ્ત છે, જ્યારે વ્યાવહારિક કાલ તે કેવળ અઢી દ્વીપમાં જ છે. અથવા વર્તમાન એક સમય એ ઋજુસૂત્ર નયની અપેક્ષાએ “નેશ્ચયિક કાલ” છે, કેમકે કેવળ વતમાન સમય વિદ્યમાન છે, જ્યારે ભૂતકાલ નષ્ટ થઈ ગયેલ હોવાથી અને ભવિષ્યકાલ તે હજી ઉત્પન્ન થયેલે નહિ હોવાથી એ બંનેના સમયે અવિદ્યમાન છે. આ અવિદ્યમાન સમય વ્યાવહારિક કાલ” છે. આ હકીકત કાલ-લોકપ્રકાશમાં જંબદ્વીપના વૃત્તિકારના અભિપ્રાય તરીકે નીચે મુજબ દર્શાવાઈ છે –
* વર્તમાનઃ પુનર્ત-બ્રાનૈવાન બતાવવા
असौ नैश्चयिकः सर्वो-ऽप्यन्यस्तु व्यावहारिकः ।। १९६ ॥ " વેતાંબર મત પ્રમાણે વસ્તુતઃ તે કાલ એ દ્રવ્ય જ નથી, કિન્તુ છાદિ દ્રવ્યમાં વત. - નાદિ પર્યાય સાધારણ રીતે લેવાથી ઉપચારથી કાલ એ પર્યાયામાં ઉપકારક ગણાતું હોવાથી એને દ્રવ્ય કહેવામાં આવે છે એટલે કે એ ઔપચારિક દ્રવ્ય છે. અત્ર કેઈને શંકા થાય કે જ્યારે નેશ્ચચિક કાલ દ્રવ્યના વર્તનાદિ પર્યાયરૂપ છે અને તેમ હોવાથી તે જીવના પણ પર્યાયરૂપ છે તે પર્યાય અને પર્યાથીની અભિન્ન વ્યાખ્યા કરી એને છવ ગણુ જોઈએ, જ્યારે એને તે આપણે અત્યાર સુધી અજીવ તરીકે ઓળખાવી રહ્યા છીએ તે શું યોગ્ય છે? આને ઉત્તર એ છે કે વત. નાદિ પર્યાય એ જીવ તેમજ અછવ એમ ઉભય આશ્રીને લેવાથી વૈશ્ચયિક કાલ જીવરૂપ પણ અને અછવરૂપ પણ છે, કિન્તુ જીવ-દ્રવ્ય કરતાં અજીવ-દ્રવ્યોની સંખ્યા અનંત ગુણી હેવાથી બહુલતાને લક્ષ્યમાં રાખીને કાલને સામાન્યતઃ અજીવ તરીકે નિર્દેશ કરાય છે, આ હકીકતને નિમ્નલિખિત સૂત્ર સમર્થિત કરે છે –
શિમાં મસ્તે ! શત્તિ ઘણુ?! મા ! વીરા વિ બનવા જેવા ” વ્યાવહારિક કાલનું સ્વરૂપ
વ્યાવહારિક કાલથી શું સમજવું તેને સ્પષ્ટ નિશાનવતત્વની નિમ્નલિખિત ગાથામાં કરાયો છે –
" 'समयावली मुहुत्ता, दीहा पक्खा य मास वरिसा य ।
भणिओ पलिया सागर, उस्सप्पिणिसप्पिणी कालो ॥ १३॥"
૧ જુએ પૃ. પર૧. ૨-૩ છાયાકિઈ માત! દાણ તિ રાજાને જોતા ! વીરાણીવાડા समय आवलिका मुहूर्ता दिवसाः पक्षा व मासा वर्षाणि च । મણિઃ : પાના ઉપકરણી હાર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org