________________
( ૧૮ ) યથાસાધન પ્રથમ પરિશિષ્ટમાં મે' આપ્યા છે, શુદ્ધિપત્રક તૈયાર કરવાનું કામ તેા તેમનાથી ખની શકયું નથી.
આ તદનદીપિકામાં જે જે ગ્રંથાને સાક્ષિરૂપે ઉલ્લેખ કરાયેા છે તેના અકારાદિ ક્રમની સૂચિ દ્વિતીય પરિશિષ્ટ તરીકે અત્ર આપવામાં આવી છે. આ ઉપરાંત જૈનતત્ત્વપ્રદીપના લાક્ષણિક વિભાગગત તેમજ એના આ વિવરણુગત લક્ષિત શબ્દોની પણ સૂચિની ત્રીજા પરિશિષ્ટ તરીકે અત્ર સકલના કરવામાં આવી છે. આ પ્રમાણે આને યથામતિ સાંગોપાંગ અનાવવા મેં પ્રયાસ કર્યો છે.
પુણ્યપત્તનના પ્રાચ્યવિદ્યાસંÀાધનમંદિરનું નિમંત્રણ સ્વીકારી હું અહીંથી ત્યાં ( પુણ્યપત્તન ) જઇ રહ્યા તે વેળા ચેાગ્ય પુસ્તકાલયના અભાવે અને મારી પાસે પશુ ત્યાં આવશ્યક જૈન પુસ્તકો નહિ હોવાથી કેટલાંક સ્થળેાનાં અવલેાકન માટે મારે, મને જ્ઞાનગેાચરીને આસ્વાદ લેવામાં અનુકૂળતા કરી આપનારા વિદ્યાવિલાસી મુનિ શ્રીચર્તુવિજયને પરિશ્રમ આપવા પડડ્યા હતા. આ કાયાઁ તેમણે જે ઉમંગ અને ઉલટથી ત્વરા `ક કરી મેાકલ્યુ હતું તે બદલ હું તેમના અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
આ વિવરણ તૈયાર કરવામાં ખાસ કરીને ગુજરાતી ગિરામાં ગુંથાયેલા ગ્રંથા પૈકી નવતત્ત્વવિસ્તરા અને તત્ત્વાર્થ સૂત્રનું વિવેચન એ એ મને વિશેષતઃ ઉપયોગી થઈ પડયાં છે એટલે એના ચેાજક-પ્રકાશકના પણ ઉપકાર માનવાની આ તક હું સહર્ષ વધાવી લઉં છું. અંતમાં મહુશ્રુત સજ્જનેને આ ગ્રંથમાં જે ન્યૂનતા જાય તે તેમના સૌજન્ય અનુસાર પ્રેમભાવે સહન કરી લેવા તેમજ ભવિષ્યમાં મને માગસૂચક થઇ પડે તેવી સૂચના કરવા પ્રણામાંજલિ પૂર્વક પ્રાર્થના કરતા વિરમું છું.
ભગતવાડી, ભૂલેશ્વર સુબઇ. આશ્વિન શુક્લ પ્રતિપદ્ વીર સ'. ૨૪૫૭
Jain Education International
હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧ દક્ષિણવહારી મુનિરાજ શ્રીઅમરવિજયના શિષ્યરત્ન.
૨ ૬ જૈન ગ્રંથ પ્રકાશન સભા ' તરફથી ઇ. સ. ૧૯૨૩માં આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે.
8 ગૂજરાત વિદ્યાપીઠ ( અમદાવાદ ) તરફથી આ પ્રકાશિત થયેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org