SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ અધિકાર. મેં દંતીય ( ૨ ) જે વસ્તુ ઘણી પાસે હેાય તે પણ જોઇ શકાતી નથી. જેમકે આંખમાં માંજેલ જન. ૭૨૪ ( ૩ ) ઇન્દ્રિયો નષ્ટ થયેલી હાવાથી વસ્તુ હૈયાત ડાવા છતાં તે જાણી કે જોઈ શકાતી નથી, જેમકે અંધ જના રૂપ રંગ જોઇ શકતા નથી અને બહેરા અવાજ સાંભળી શકતા નથી. (૪) મન અસ્થિર હોય તા તેથી પણ વિદ્યમાન વસ્તુને બેધ થતા નથી. જેમકે ક્રાઇ ધનુર બાણુ ચલાવવામાં વ્યગ્ર હોય અને એની પાસે થઇને એક મેાટુ' સરઘસ પસાર થઈ જાય છતાં તેને ખબર ન પડે. તે શુ તેથી સરઘસનું અસ્તિત્વ જ ઉડી ગયેલું ગણાય? અથવા તા પાગલ મનુષ્યે ઘણી વસ્તુઓ જાણી શકતા નથી તે શુ તેથી એ વસ્તુઓના સર્વથા અભાવ મનાય ? ( ૫ ) જે વસ્તુ અત્યંત ઝીણી હાય-એકદમ બારીક હોય તે પણ જોઈ શકાતી નથી. જેમકે ખાફના ત્રસરેણુઓ, પરમાણુઓ, દ્વણુકા, નિગાદો વગેરે. પણ આથી કંઇ આ વસ્તુએની સત્તા જ ન માનવાની કોઇ ભૂલ કરે ? ( ૬ ) કાઇ વસ્તુ વચ્ચે આવતાં હૈયાતી ધરાવતી વસ્તુ દેખાતી નથી. જેમકે ભીંત આડે આવતાં તેની પાછળ રહેલા પદાર્થો જોઇ શકાતા નથી. વળી કેટલીક વાર મતિમ ક્રતાને લઈને આપણે કેટલીક સ્પષ્ટ વાત પણ જાણી શકતા નથી, પરંતુ એથી એ વાત જ નથી એમ ન કહેવાય. એવી રીતે આપણા કાન, આપણી ડોક અને પીઠ, આપણૢ માથું તેમજ ચંદ્રના ખીન્ને ભાગ એ બધું કાઇક કારણસર આપણે જોઇ શકતા નથી, પરંતુ એથી કંઇ તેના અસ્તિત્વ ઉપર પાણી ફરી વળતું નથી. વળી અગાધ સમુદ્રનું પાણી કેટલું ઊંડું છે તેનું માપ સામાન્ય માનવથી ન કાઢી શકાય તેા શુ એથી એનુ માપ જ નથી એમ શું કહેવાય ? એ પ્રમાણે કઇ વસ્તુ આપણે યાદ ન આવતી હાય તેા તેથી કરીને શું તે વસ્તુની સત્ત ઉડી જાય છે ? ( ૭ ) વધારે તેજવાળા પદાર્થની હાજરીમાં એછા તેજવાળા પદાર્થો જોઇ શકાતા નથી. જેમકે સૂર્યની હાજરીમાં તારાઓ અને ગ્રહેા નજરે પડતા નથી, પરંતુ એથી કઇ તે હૈયાત જ નથી એમ કેણુ કહે ? વળી પદાર્થો ડાવા છતાં ઘાર અધારાને લઇને ઢેખાય નહિ, પરંતુ શુ તેથી તેનું અસ્તિત્વ નષ્ટ થાય છે ? ( ૮ ) કેટલીક વાર સરખાપણાને લઇને વસ્તુ જુદી તારવી શકાતી નથી. જેમકે મગના ઢગલામાં મગની મુઠ્ઠી નાંખ્યા બાદ અને તલના ઢગલામાં તલની મુઠ્ઠી નાંખ્યા પછી એ નાંખેલી જ મુઠ્ઠી આપણે જુદી પાડી શકતા નથી, પરંતુ એ ઉપરથી મુઠ્ઠી નાખી જ નથી એમ કંઇ મનાય ? વળી, પાણીમાં મીઠું કે સાકર નાંખ્યા પછી તે તેમાં ભળી જાય છે. એથી આપણે એ મીઠાને કે સાકરને પાછા પ્રાપ્ત કરી શકતા નથી તેથી એમ *ચે સુજ્ઞ માને કે પાણીમાં મીઠું કે સાકર નાંખેલ જ નથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy