SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ ७८४ વ્યાસવ-અધિકાર. [ તૃતીય સાચા ત્યાગીને વિષમ વ્રતાદિ પાળવામાં `માસિક રતિ હાવાથી એમને માટે એ તાદિ દુઃખરૂપ ન હાઇ સુખરૂપ જ છે અને મતએવ એ કઠોર વ્રતાદિ પણ તેમને માટે તે અસાતવેદનીય કર્મોનાં ગંધક નથી જ, વિશેષમાં જેમ કેઇ દયાળુ વૈદ્ય વાઢકાપથી કોઇને દુઃખ અનુભવવામાં નિમિત્તરૂપ બનવા છતાં કરુણાની વૃત્તિથી પ્રેરાયેલા ડેાવાથી તે પાપના ભાગી થતે નથી એટલું જ નહિ, પણ કદાચ વાઢકાપ કરતાં દરદી મરી પણ જાય તાપણું તેણે ખૂન કર્યું છે એને તેના ઉપર આરોપ સૂકી શકાતા નથી તેમ સાંસારિક દુઃખને અંત આણવાની અભિલાષાથી તેના ઉપાયાના પ્રસન્નતા પૂર્વક ઉપયોગ કરનારા ત્યાગી પણ તેમની વૃત્તિને લીધે પાપમ ધક ગણાય નહિ. હવે આપણે પ્રસ્તુત વિષય પાછા હાથ ધરીશુ' એટલે કે સાતવેદનીય કૅમના કયા કયા આસ્રવા છે તેના ઉત્તર વિચારીશુ. ભૂત અને વ્રતી ઉપર અનુક ંપ રાખવી અર્થાત્ સર્વ જીવા ઉપર દયા રાખવી અને અણુવ્રતધારી તેમજ મહાવ્રતધારીની ભક્તિ કરવી, દાન દેવુ', સરાગ સંયમ (રાગયુક્ત ચારિત્ર) વગેરે યાગ ઉપર ધ્યાન આપવું, ક્ષાન્તિ ( ક્ષમા ) ધારણ કરવી અને શૌચનું સેવન કરવુ એ બધા સાતવેદનીય કર્માંના ૠાસ્રવે છે અર્થાત એ દ્વારા સતવેનીય ( સદ્ય ) કમ અથાય છે. ૧ તત્ત્વાર્થરાજ૦ ( પૃ tr पुरे बने वा स्वजने जने वा, प्र (प्रा) सादशृङ्गे द्रुमकोटरे बा || प्रिया नाइकेऽथ शिलातले वा, मनोरति सौख्यमुदाहरन्ति ॥ " અર્થાત્ શહેર કે જંગલ, સ્વજન કે પરજન, મહેલની અગાસી કે ઝાડની બખોલ, પ્રિયાના અંક કે પત્થરની સપાટીને વિષેની મનેાતિને · સુખ ' કહેવામાં આવે છે. * ૨૬૦ )માં અવતરણરૂપે કહ્યુ છે કે— ૨ આયુષ્ય કર્મના ઉદયમાં વર્તતા, વર્તનારા અને વઢેલા એવા એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવા ‘ ભૂત ' કહેવાય છે. એટલે કે ઉત્તરાધ્યયનની વાદિવેતાલ શ્રીશાંતિસૂરિકૃત વૃત્તિ ( તૃતીય વિભાગ )ના ૫૮૪ મા પત્રમાં નિમ્નલિખિત— # : , શબ્દ --પદ્ય દ્વારા પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ વચ્ચે ીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આત્મા તે · પ્રાણ કહેવાય છે, વૃક્ષા ‘ ભૂત ' કહેવાય છે, પંચેન્દ્રિયા ‘ જીવ ' કહેવાય છે અને બાકી બધા આત્મા ‘ સત્ત્વ ’ કહેવાય છે એવા જે ભેદ દર્શાવાયા છે તે અત્ર વિવક્ષિત નથી. અત્ર તે - ભૂત જીવના પર્યાયરૂપે સમજવાને છે. એટલે કે એથી હરક્રાઇ સચેતન પદાર્થના નિર્દેશ સમજવાના છે. ૩ વગેરે ’ શબ્દથી દેશવિરતિરૂપ ચારિત્ર, અકામનિર્જરા અને બન્નતપ સમજવાં. ૪ સરખાવે। તત્ત્વા ( અ. ૬ )નુ નીચે મુજબનુ' તેરમું સૂત્રઃ— Jain Education International “ પ્રાના દિત્રિષસુપ્રોઇ, મૂતÆ તરવ: વૃત્તા: । નવા પશ્ચન્દ્રિયા (ચા:, કોવા: સવા સીરીતાઃ | '' भूतवत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्यस्य । 31 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy