________________
છવ–અધિકાર.
[ પ્રથમ વસે છે. આવા મોટા મંડપ જેવા છે અને તે, “રત્ન પ્રભા' નામના પૃથ્વી-પિંડમાંથી ઊંચે અને નીચે એક એક હજાર યોજન છે દઈને બાકીના ૧૮,૦૦૦ એજન જેટલા મધ્ય ભાગમાં દરેક સ્થળે છે. ભવને તે રત્નપ્રભામાં નીચે ૯૦,૦૦૦ જન પરિમાણ ભાગમાં જ છે. આ ભવને બહારથી ગોળ, અંદરથી ચતુરસ્ત્ર અને તળિયે પુષ્કરકર્ણિકા જેવાં છે. અસુરકુમારાદિનાં ચિ –
કુમારની માફક જવામાં મનહર તેમજ સુકુમાર હેવાથી “કુમાર” તરીકે ઓળખાતા ભવનપતિએ મૃદુ, મધુર ગતિવાળા અને ક્રીડાશીલ છે. દશે પ્રકારના ભવનપતિનાં ચિહ્ન વગેરે સ્વરૂપ-સં. પત્તિ જન્મથી જ પિતપતાની જાતિમાં જુદી જુદી છે. જેમકે અસુરકુમારને મુગટમાં ચૂડામણિનું ચિહન હોય છે, નાગકુમારને નાગનું, વિઘુકુમારોને વજાતું, સુપર્ણકુમારને ગરુડનું, અગ્નિકુમારેને ઘડાનું, વાયુકુમારને ઘડાનું, સ્વનિતકુમારેને વર્ધમાનનું, ઉદધિકુમારને સિંહનું અને દિકુમારોને હાથીનું ચિ હોય છે. જુઓ તસ્વાથનું ભાષ્ય (પૃ. ૨૮૨). વ્યંતરનાં નિવાસ-સ્થાને–
સમગ્ર વ્યંતરો ઊર્વ-લેક, તિર્ય—લેક અને અન્લેક એમ ત્રણે લોકમાં ભવને અને આવાસમાં વસે છે. પોતાની મરજીથી કે બીજાની પ્રેરણાથી તેઓ વિવિધ સ્થળે જાય છે. કેટલાક તે મનુષ્યની સેવા પણ કરે છે. વિવિધ જાતના પર્વમાં, ગુફાઓમાં તેમજ વનેનાં આંતરાંઓમાં તેઓ વસે છે. આથી તે તેઓ “વંતર' કહેવાય છે. વ્યંતરના ૧૦૫ ભેદ–
પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, મહેરગ અને ગંધર્વ એમ વ્યંતરના મુખ્ય આઠ ભેદે છે. એનાં ચિહને અનુક્રમે કદંબ, સુલસ, વડ, ખટ્વાંગ, અશક, ચંપક, નાગ અને તુંબરુ છે. *ખવાંગ સિવાયનાં બાકીનાં ચિહ્ન વૃક્ષ-જાતિનાં છે. આ બધાં ચિહને એમનાં આભૂષણ વગેરેમાં હેય છે. પિશાચોદિના અવાંતર ભેદ છે. જેમકે સ્વભાવથી જ મનહર રૂપવાળા,
૧ સંગ્રહણી (ગા ર )માં તો ઉદધિકુમારને ઘોડાનું અને વાયુકમારને તે મગરનું ચિહન સૂચવેલ છે.
૨ શરાવની જોડી. ૩ સરખાવો– “ કારત્તર: વિજાgિsોરાકાષર્ષક્ષક્ષરમૂafજરાના ”
તત્વાર્થાધિ. ( અ. ૪, સુ. ૧૧ ) ૪ જોગીઓ બેપરવાળે દંડ રાખે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org