________________
૧૧૭૬
સૂક્ષ્મ ઇક્ષિકા,
આમ કહેવું યથાર્થ છે, કેમકે ઉપરના પરિચ્છેદ ( paragraph )માં એ જ વાત
નિશાચેલી છે. દષ્ટિદેષથી કે મુદ્રણદોષથી “જાતિની રહી ગયેલ છે. પૃ. ૪૩, પં. ૨૩-૨૪ “મનુષ્ય મરીને મનુષ્ય તરીકે સાતથી વધારે વાર ઉત્પન્ન થઈ શકે નહિ.”
એમ લખ્યું તેને બદલે સાત આઠ વાર એમ જોઈએ. ઉપર્યુક્ત લખાણ સામાન્ય નિયમરૂપે લખાયું છે. લાગલગાટ સાત વાર મનુષ્ય તરીકે જન્મ અતિદુર્લભ છે તે આઠમી વાર પણ એ જન્મ મળ કેટલે દુર્લભ છે એ સહેલાઈથી સમજી શકાય. આવી પરિસ્થિતિમાં એ અત્યંત વિરલ બનાવની નોંધ લીધી નથી. વળી એ ઉલ્લેખ કરવા માટે પ્રમાણરૂપ પાઠ પણ મેળવો બાકી હતું
અને હાલ પણ તેમજ છે. પ્રજ્ઞાપનામાં એ હવે જોઈએ. પૃ. ૪૫૭, ૫. ૧૭ એક પંક્તિ જ પી ગઈ હોય એમ લાગે છે. તે આ પ્રમાણે જોઈએ –
૩ પલ્યોપમની છે. સ્વાભાવિક વેકિય શરીરની જઘન્ય સ્થિતિ અંતમુહૂતની. આ સૂચન કેટલેક અંશે વાસ્તવિક છે. આથી બીજી પંક્તિની શરૂઆતમાં નીચે મુજબ ઉમે કરી લેવા ભલામણ છે –
૩ પપમની છે. સ્વાભાવિક વેકિય શરીરની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની
છે. જુઓ પૃ ૪૬૮, પૃ. ૪૬૭, ૫. ૮ “તીર્થકરને જોતાજ સંદેહનું નિવારણ થઈ જાય છે” એમ નથી. પણ આહારક
શરીરી સંદેહ પૂછે છે ને તેનું તીર્થકર કે કેવલી નિવારણ કરે તે સાંભળવાથી સંદેહ જાય છે. આમાં કેવલી શબ્દ પણ જોઈએ. તત્વાર્થ (અ, ૨, સૂ. ૪૯) ની ટીકા (પૃ. ૨૦૯) જોતાં સમજાય છે કે અત્યંત ગહન અર્થને વિષે સંદેહ ઉત્પન્ન થતાં ચૌદપૂર્વધર વિદેહાદિ ક્ષેત્રમાં વિચરતા અરિ. હંત પાસે દારિક શરીરે ન જઈ શકાય તેમ હોવાથી આહારક શરીર બનાવી ત્યાં જઈ તેમના દર્શન-વંદન કરી સંશય પૂછી નિઃસંશય બને છે. અત્ર તીર્થકર પ્રત્યુત્તર આપે છે એવું સ્પષ્ટ કથન નથી તેમજ સામાન્ય કેવલીને પણ નિર્દેશ નથી. વિશેષમાં લોકપ્રકાશ (સ. ૩)માં અવતરણરૂપ ૧૨૫ મા પદ્યમાં પણ “તીર્થકર અને જ નિર્દેશ છે.
આ રહ્યું એ પદ્ય –
" तित्थयररिद्धिदसणसुहमपयत्थावगाहहेउं वा । संसयवोच्छे अत्थं गमणं जिणपायमूलंमि ॥"
અત્ર છેલલા ચરણમાં “જિન” શબ્દ છે. એથી “સામાન્ય કેવલી” સમજાય,
પરંતુ બીજું કોઈ સાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી આ વાત સ્વીકારતાં ખચાવું પડે પૃ. ૪૭૩, પં. ૧૮ “સ્થિતિને ક્ષય બાકી રહ્યો એમ સુખેથી કહી શકાય, એમ લખ્યું છે.
પણ સ્થિતિને ક્ષય દ્રવ્યને (કમંપ્રદેશને ) ક્ષય થઈ ગયા પછી રહે જ નહિ, સ્થિતિ કોની? તે વિચારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org