________________
ઉલ્લાસ ૩
આર્હુત દર્શન દીપિકા,
જોકે એના સ્વામીઓની સંખ્યા અનંતની છે, કેમકે એના સ્વામીઓમાં સાધારણ વનસ્પતિકાયના કે જેઓ શરીરે શરીરે અનત છે તેમને પણ સમાવેશ થાય છે છતાં તેમનાં શરીર તા અસખ્યાત જ છે, ઔદારિક શરીરોની સંખ્યાથી અનંત ગુણાં તૈજસ અને કાણુ શરીર છે. આ બંનેની સ ંખ્યા સરખી છે, કેમકે દરેક સંસારીને એ અને હોય છે.
શરીરના વિરહ–કાલ—
એક જીવ આશ્રીને ઔદારિક શરીરને જઘન્યથી વિરહ-કાલ એક સમયને છે, જયારે ઉત્કૃષ્ટથી તે ૩૩ સાગરોપમ ઉપરાંત એક અંતમુહૂતના છે. વક્રિય શરીરનુ જઘન્યથી આંતરૂ અંતર્મુહનું છે, જ્યારે ઉત્કૃષ્ટથી તે વનસ્પતિની કાચ-સ્થિતિ જેટલું એટલે કે આવલિકાના અસખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલ-પરાવ જેટલુ છે. આહારકનું જઘન્ય અંતર અંતર્મુહૂતનું છે, જ્યારે એનું ઉત્કૃષ્ટ અંતર અધ પુદ્ગલ-પરાવત જેટલુ છે, કેમકે ચારિત્રની ફરીથી પ્રાપ્તિ થવામાં ઉત્કૃષ્ટથી આટલા વિલંબ સ ંભવે છે. કામણુ અને તૈજસ ારીરાના સંબંધમાં અંતર નથી. અનેક જીવા આશ્રીને આહારક સિવાયનાં ચાર શરીર પરત્વે વિરહ-કલ ન હાય; આહારક શરીરને ઉદ્દેશીને જઘન્યથી વિરહ-કાલ એક સમયના છે, જ્યારે ઉત્કૃષ્ટથી તે છ મહિનાના છે,' જોકે જીવસમાસ પ્રમાણે તે તે વ-પૃથક્ત્વના છે.
ક્યાં શરીરા અપ્રતિઘાતક છે?—
તેજસ અને કામણુ શરીરની ગતિ અસ્ખલિત છે એટલે કે તેઓ લેાકના એક છેડાથી બીજા છેડા સુધી વગર અટકાયતે (અપ્રતિઘાતપણે) જઇ શકે છે. ગમે તેવી વસ્તુમાંથી પણ તેએ પસાર થઇ જઇ શકે છે. આખા લેાકમાં કોઇ પણ સ્થળે તેઓ પ્રતિઘાત પામતાં નથી. વજ્ર જેવી કઠિન વસ્તુમાં પણ એ પ્રવેશ કરી શકે છે. ભૂત વસ્તુના મૃત વસ્તુથી પ્રતિઘાત થાય છે, પરંતુ આ નિયમ સ્થૂળ પદાર્થા આશ્રીને છે. સૂક્ષ્મ વસ્તુ પ્રતિઘાત પામ્યા વિના જ દરેક સ્થાને પ્રવેશ કરી શકે છે એ વાત લાડુ-પિંડમાં થતા અગ્નિના પ્રવેશથી સુવિદિત છે. આથી અત્યંત સૂક્ષ્મ એવાં તૈજસ અને કામણુ શરીરોની સમસ્ત લેાકમાં અસ્ખલિત ગતિ હાય તે તેમાં શી નવાઇ છે ? વૈક્રિય અને આહારક શરીર પણ કેટલેક અંશે અપ્રતિઘાતક કહી શકાય; કેમકે ત્રસ
૧ ક્રાઇ ચારિત્રી વૈક્રિય શરીર કરી સ્થિતિના ક્ષયને લીધે અંતમુ તું જીવી અવિગ્રહરૂપે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય એ આશ્રીને આ કથન છે.
૨ એકના એક કાયમાં મૃત્યુ પામીને કરી કરીને ઉત્પન્ન થતાં જેટલા સમય જાય તે કાય—સ્થિતિ ” કહેવાય છે.
૩ સરખાવે..
Jain Education International
૪૫૯
65
आहारगाई लोए छम्मासा जा न होलि कियाई । उक्कोसेणं नियमा पक्कं समयं जहन्त्रेणं ॥ "
[ आहारकाणि लोके षण्मासान् यावन्न भवन्त्यपि कदाचित् । उत्कर्षेण नियमादेकं समयं जघन्येन ॥ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org