SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ | આત દાન દીપિકા, }}છ અત્ર ખૌદ્ધ દર્શનના વક્તવ્ય તરફ ઉડતી નજર ફૈ'કીશુ. એક સ્થળેથી અન્ય સ્થળે ગમન કરવાના સ્વભાવવાળા અથવા વિવક્ષિત ભવથી અન્ય ભવ પ્રતિ ગમનશીલ એવા સચેતન કે પરમાણુપરિચયરૂપ અચેતન પદાથ ‘સ્કંધ ’ કહેવાય છે.` આ સ્કંધ દુઃખના કારણરૂપ હેાવાથી કારણમાં કા ના ઉપચાર માની એને દુઃખરૂપ ગણવામાં આવે છે, આ સ્કંધાના ( ૧ ) વિજ્ઞાન-સ્ક ંધ, ( ૨ ) વેદના-કંધ, (૩) સંજ્ઞા સ્કંધ, (૪) સંસ્કાર-સ્કંધ અને (૫) રૂપ-કધ એમ પાંચ ભેદ છે. તેમાં બાળક કે મૂગા મનુષ્યના જેવુ... પ્રાથમિક આલાચનાત્મક જ્ઞાન—નિવિકલ્પ જ્ઞાન તે ‘વિજ્ઞાન-સ્કંધ કહેવાય છે, પૂર્વે કરેલાં કને લઇને દુઃખ, સુખ કે ઉભયરૂપે વેદનાનેા અનુભવ તે વેદના—સ્કંધ’ કે કહેવાય છે. જેમાં નામ, જાતિ, ગુણુ, ક્રિયા વગેરેની કલ્પના થઇ શકે એવું સવિકલ્પ જ્ઞાન તે ‘ સ’જ્ઞા—સ્ક’ધ ’ કહેવાય છે. પુણ્ય, પાપ વગેરે ધર્મ-સમુદાય તે ર‘સંસ્કાર-સ્ક ધ ’ કહેવાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ધાતુ તેમજ રૂપ, રસ, ગંધ, સ્પ અને શબ્દ ઇત્યાદિ ‘ રૂપ-સ્ક ંધ ’ કહેવાય છે. પુદ્ગલના સ્ક ંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા જે ચાર ભેદે ૫૫૭ મા પૃષ્ઠમાં ઉલ્લેખ કર્યા હતા તે પૈકી કેવળ કધનુ લક્ષણ તેમજ તેનું સ્વરૂપ આપણે આટલે સુધી વિચાર્યું. હવે દેશનુ લક્ષણ ગ્રન્થકારના શબ્દમાં નીચે મુજબ રજુ કરવામાં આવે છેઃ— પૂર્વોત્તરશ્ન છેલે વિમાનઘવનાટ્યું વેરાય ક્ષનમ્ । (૨૪૬) ૧ તક રહસ્યદીપિકાના દશમા પૃષ્ઠમાં કહ્યુ પણ છે કે— " संसरन्ति स्थानात् स्थानान्तरं भवाद भवान्तरं वा गच्छन्तीत्येवं शीलाः संसारिणः, स्कन्धाः, सचेतना चेतना वा परमाणुप्रत्रयविशेषाः 1 ૨ સંસ્કાર જાગૃત થતાં પૂર્વ અનુભવેલ વિષયનું સ્મરણ થાય છે. ૩ આ ચારેનું સ્વરૂપ શ્રીદેવગુપ્તસૂરિષ્કૃત નવતત્ત્વપ્રકરણના શ્રીઅભયદેવસૂરિએ રચેલા ભાષ્યમાં નીચે મુજબ આલેખાયુ' છે: 44 39 दुपदेसाई अनंत-पपलियंता उ पोग्गला खंधा । तेसिं चिय सविभागा भागा देस त्ति नायव्वा ॥ ३५ ॥ ते चैव निव्त्रिभागा, होति परस त्ति पुग्गला जे उ । खंध परिणामरहिया, ते परमाणु त्ति निट्ठिा ॥ ३६ ॥ | द्विप्रदेशाधनन्तप्रदेशिकान्तास्तु पुद्गलाः स्कन्धाः । तेषामेव सविभागा भागा देश इति ज्ञातव्याः ॥ .. ते एव निर्विभागा भवन्ति प्रदेश इति पुद्गला ये तु । स्कन्धपरिणामरहितास्ते परमाणुरिति निर्दिष्टाः ॥ ] * અર્થાત્ દ્વિપદેશિકથી તે અનંતપ્રદેશિક સુધીના પુદ્ગલા ‘ સ્કંધ ' છે. તેના વિભાગ ભાગે તે દેશ ' જાણવા. એના નિવિભાગ ભાગરૂપ પુદ્ગલ તે પ્રદેશ ' છે. સ્કંધ પરિણામથી રહિત તે ‘ પરમાણુ કહેવાય છે. Jain Education International વિશેષમાં આ ચારેની સંખ્યા અનંત અનંતની છે. પરમાણુ સ્કંધતા આરંભક છે, સ્કંધના કારણરૂપ છે અને એ સંધથી અદ્ છે. પ્રદેશ તો સ્કંધને નિવિભાગ પ્રતિબદ્ધ અશુ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy