SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, ૫૨૯ સાત મહિતાવા-પ્રાણઘાતક અર્થાત “અરિત” એટલે “પ્રદેશ” અને “કાય” એટલે સંઘાત યાને “સમૂહ. આથી “અસ્તિકાય એટલે “પ્રદેશને સંઘાત. ધર્માણાકિસ્તાાર્ચ પોfeતાથ, આ ઉપરથી જોઈ શકાય છે કે ધર્માસ્તિકાય એ કર્મધારય સમાસ છે અને એને અર્થ ધર્મરૂપ પ્રદેશોને સંધાત એમ થાય છે. આથી કરીને સમગ્ર એવા ધર્માસ્તિકાયને અવયવી દ્રવ્ય સમજવું કેમકે અવયવી એ અવયવોના તથાવિધ સંઘાતને પરિણામ–વિશેષ જ છે, નહિ કે અવયથી પૃથક કે અન્ય પદાર્થ છે. દાખલા તરીકે તંતુઓ જ આતાન અને વિતાનરૂપ સંઘાત-પરિણામને પ્રાપ્ત થતાં પટ” કહેવાય છે; એનાથી અતિરિક્ત કે પટ નામને પદાર્થ નથી. અન્યત્ર પણ કહ્યું છે કે " तन्त्वादिव्यतिरेकेण, न पटापलम्भनम् । लन्त्वादयो विशिष्टा हि, पटादिव्यपदेशिनः ॥" ધર્માસ્તિકાયના પ્રતિપક્ષને “અધર્માસ્તિકાય' કહેવામાં આવે છે. “Hવાનાં પુજાનાં च स्वभावत एव स्थितिपरिणामारिणतानां तत्परिणामोपष्टम्भकोऽधर्मः" અર્થાત્ સ્થિતિરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા છે અને પુદ્ગલેના સ્થિતિરૂપ પરિણામમાં તેમને જે મદદ કરે છે તે અધમ છે. ઉ TRાવરિતાશ અધહિતાય એટલે આ પણ “કર્મધારય સમાસ છે. आ-समन्तात् सर्वाण्यपि द्रव्याणि काशन्ते-दीप्यन्तेऽत्र व्यवस्थितानीत्याकाફામ, અત્તર-વાપાં લાવોરિતાર, આકાશતત તથા રાતિ અર્થાત “આકાશ' શબ્દનો અર્થ એ છે કે જ્યાં સર્વે દ્રવ્ય દીપી રહ્યાં છે-આવી રહ્યાં છે તે ‘આકાશ” કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશોને સંઘાત. આકાશરૂપ પ્રદેશને સંઘાત તે “આકાશાસ્તિકાય જાણુ. પુરશ્ચાત્તારિતા પુરસ્કારિતાપ એ ઉપરથી પુદ્ગલાસ્તિકાય પણ ધર્માસ્તિકાયાદિની પેઠે કર્મધારય સમાસ છે એમ સમજાય છે. ૧ સ્થાનાંગની શ્રી અભયદેવસૂરિકૃત વૃત્તિના ૧૯ મા પત્રમાં અસ્તિકાયનો અર્થ નીચે મુજબ આપેલો છે – “ મeતા ઉત્તરાનો નિત, સમવન મારિન મથsuત નેતિ માતા, अतोऽस्ति च ते प्रदेशानां कायाश्च-राशय इति, अस्तिशब्देन प्रदेशाः क्वचिदुच्यन्ते, તત તેvi કાયા મeતા : " ૨ આ વ્યુત્પત્તિ-અર્થ જીવાજીવાભિગમ ની વૃત્તિના પાંચમા પત્રના આધારે સૂચવાયો છે. ૩ પંચલિંગીની શ્રીજિનપતિસુરિકન ટીકાના ૯૦ મા પત્રમાં એ દી વ્યુત્પત્તિ નીચે મુજબ સુચવાઈ છે – -16 afમન દ્રારા ૪૫. ” 67 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy