________________
૨૧°
જીવ-અધિકાર !
[ પ્રથમ तैयाऽऽहितत्वे सति स्मृतिहेतुभूतसंस्काररूपत्वं वासनाया लक्षવાસનાનું લક્ષણ (૨૫) અર્થાત્ આ અવિસ્મૃતિરૂપ ધારણા દ્વારા ગ્રહણ થયેલો અને સ્મૃતિ ઉત્પન્ન કરવામાં કારણભૂત એ જે સરકાર તે “વાસના ” કહેવાય છે.
तस्यैवोपयोगविषयीभूतार्थस्य कालान्तरे 'तदेव' इत्युल्लेखेन समुસ્મૃતિનું લક્ષણ સ્મીન×પરવં રૃક્ષણમ્ (ર૬)
અર્થાત્ જે પદાર્થ સંબંધી પ્રથમ અનુભવ થયો હોય તે પદાર્થનું કાલાન્તરે તે જ એવા ઉલેખરૂપે યાદ આવવું તે “ સ્મૃતિ” કહેવાય છે. 1 . આ પ્રકરણ આગળ લંબાવીએ તે પૂર્વે અવગ્રહાદિકના સમાનાર્થક શબ્દ તેમજ તેનું સ્વરૂપ દેષ્ટાન્ત દ્વારા રજુ કરવું આવશ્યક જણાય છે. ગ્રહ, ગ્રહણ એ અવગ્રહના ઊહા, તક, પરીક્ષા, વિચારણા, જિજ્ઞાસા એ ઈહાને;
* અપગમ, અપનેદ, અપવ્યાધ એ અપાયના; અને અવગ્રહાદિના પર્યાયો પ્રતિપત્તિ, અવધારણ, નિશ્ચય, અવગમ, અવધ એ ધારણાના
પર્યાયવાચક શબ્દો છે. જુઓ તવાઈ–ભાષ્ય (પૃ. ૮૦–૮૨). નદીસૂત્રમાં આ ઉપરાંત આ પ્રત્યેકના સમાનાર્થવાચક અન્ય શબ્દ છે. જુઓ સૂ૦ ૩૧-૩૪. - કર્ણ સાથે શબ્દોના સમૂહનો સંબંધ થાય છે તે કણેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ, ત્યાર પછી
મેં કંઈક સાંભળ્યું એવો જે બંધ થાય છે તે “અર્થાવગ્રહ ', * વ્યંજનાવગ્રહાદિનાં આ જે શબ્દો મેં સાંભળ્યા તે મધુર હોવાને લીધે એ પ્રકારને અન્વય.
- દષ્ટાત ધર્મ ઘટાવવાથી અને કર્કશ નહિ હોવાને લીધે એમ વ્યતિરેક. ધર્મને -
નિરાસ કરવાથી, સ્ત્રીના જેવા લાગે છે એ જે બંધ થાય તે “હા”, ત્યાર બાદ તે શબ્દો સ્ત્રીના જ છે એવું નિશ્ચયાત્મક જ્ઞાન તે “અપાય', અને આ જ્ઞાનને ધારી રાખવું તે ધારણ” કહેવાય છે. આ પ્રમાણે આપણે શબ્દ સંબંધી વ્યંજનાવગ્રહથી તે ધારણ સુધીને વિચાર કર્યો. એવી રીતે ગંધ, રસ અને સ્પશ વિષે પણ નાસિકા, રસના અને સ્પશનના વ્યંજનાવગ્રહાદિક ઘટાવી લેવા. ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહને અભાવ હોવાથી, તેમને અર્થાવગ્રહથી માંડને તે ધારણ સુધીના ભેદે હેય છે, તેને વિચાર કરીએ. જેમ કેઈક વૃક્ષ જેવાથી આ કંઈક છે એવું જ્ઞાન થાય, તે “અર્થાવગ્રહ', ત્યાર પછી વૃક્ષના ધર્મને વિચાર કરતાં તે વૃક્ષ કહેવું
જોઈએ એવું જે જ્ઞાન થાય તે “ઈહા ”, પછીથી આ વૃક્ષ જ છે નેત્ર અને મન સંબંધી એ જે નિશ્ચય થાય તે “અપાય” અને આ નિશ્ચયને ધારણ
અર્થાવગ્રહ કરી રાખવા તે “ધારણ” છે. ૧-૨ જુઓ ૨૦૯ મા પાનાનું ટિપ્પણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org