________________
૩૮૮ જીવ-અધિકાર.
[ પ્રથમ આ પ્રમાણે આપણે બેન્દ્રિયના ભેદનાં લક્ષણાદિ વિચાર્યા. હવે ભાવેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગરૂપ બે પ્રકારે પૈકી પ્રથમ પ્રકારનું એટલે કે લબ્ધિ-ઇન્દ્રિયનું લક્ષણ ગ્રંથકારના શબ્દોમાં જોઈ લઈએ –
'श्रोत्रादिविषयकं यज्ज्ञानं तदावरणीयकर्मणा यःक्षयोपशमविशेषस्तद्रूपत्वं, गतिजात्यादिनामकर्मनिमित्तकत्वे सति तदावरणीयकर्मक्षयोपशम जनितत्वम् , यन्निमित्तादात्मा द्रव्येन्द्रियनिवृत्ति प्रति व्यापार જાત તદ્ન વે વા ઋનિદ્રા ક્ષણમ્ ! (૪૮) અર્થાત કણદિક ઇન્દ્રિયને જે શબ્દાદિ વિષય છે તે સંબંધીના જ્ઞાનના આવરણને ક્ષયપશમવિશેપ તે “લબ્ધિ-ઈન્દ્રિય” કહેવાય છે. ગતિ, જાતિ ઇત્યાદિ નામ-કર્મો જેનાં કારણરૂપ છે એ, તે તે ઈન્દ્રિયવિષયક જ્ઞાનના આવરણરૂપ કમને ક્ષયે પશમ “લબ્ધિ-ઈન્દ્રિય” કહેવાય છે. આની ત્રીજી પણ વ્યાખ્યા થઈ શકે છે, જેમકે જે સાધન દ્વારા આત્મા દ્રવ્યેન્દ્રિયને રચવાને વ્યાપાર કરે છે તે સાધનને લબ્ધિ” કહેવામાં આવે છે. ઉપગ-ઇન્દ્રિયનું લક્ષણ એ છે કે–
"स्वस्वलब्ध्यनुसारेण विषयेषु य आत्मनो व्यापार विशेषस्तद्रूपવિમુપયોગેનિયસ્થ ક્ષણમ્ (૧૬) અર્થાત્ પિતાપિતાની ક્ષપશમરૂપ લબ્ધિ અનુસાર એટલે કે જે ઇન્દ્રિયની જે લબ્ધિ હોય તે પ્રમાણે વિષયને વિષે થતો આત્માને વ્યાપાર તે “ઉપયોગ-ઈન્દ્રિય કહેવાય છે.
આ પ્રમાણે ઈન્દ્રિયના જે ભેદેને આપણે વિચાર કર્યો તેને સંકલનાત્મક બંધ થાય તે માટે આ હકીકત નીચે મુજબ છેઠક દ્વારા રજુ કરીએ –
૧ ઉપકરણ-ઇન્દ્રિયના બે ભેદોનાં લક્ષણે ગ્રંથકારે નિર્દેશ્યા નથી તેમજ કઈ ગ્રંથમાં પણ તે મારા જોવામાં આવ્યાં નથી.
૨, ૫ સરખા પ્રજ્ઞાપનાની પીલયગિરિરિકૃત વૃત્તિના ૨૯૩ મ પત્રગત ઉલ્લેખ –
દિધ: ઇiદ્રવાહિનgr: Resariાં તણાક્ષથrsફામ, ૩૬ નઃ જો મfજે સુચના જારમi atri: ”
૩ “જીંદષજ્ઞનના જીરાના જ વૃત્તિવાનાદારમr zથે નિર્ણत्ति प्रति व्याप्रियते तन्निमित्त आत्मनो मनःसाचिव्यादर्थग्रहणं प्रति व्यापार उपयोगः।"
-- આચારાંગ વૃત્તિનું ૧૦૫ મું પત્ર. ૪ સ્પર્શ, રસ, ગધ, રૂપ અને શબ્દ એ સ્પર્શન, રસન, ઘાણ, નેત્ર અને શ્રેત્ર ઇન્દ્રિયના અનુક્રમે વિષે જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org