________________
७८६
આસ્રવ અધિકાર
.
[ qતીય
દાનનું લક્ષણ
'स्वपरानुग्रहार्थ स्वकीयस्य वस्तुनोऽतिसर्जनरूपत्वं दानस्य ઢાપામ્ (રૂ૩૭). અર્થાત્ સ્વપરના ઉપર ઉપકાર કરવાને અર્થે પિતાની વસ્તુને ત્યાગ કરે એટલે કે તે અન્યને આપી દેવી તે “દાન” કહેવાય છે. સરાગનું લક્ષણ
संज्वलनलोभादिकषायो रागः, तत्सहवर्तित्वं सरागस्य लक्षणम् । (૩૮) અર્થાત સંજવલન લેભાદિ કષાય તે “રાગ” છે. આ રાગ જેનામાં હોય તે “સરાગ' કહેવાય છે. સંયમનું લક્ષણ
વચમહાગ્રતયુત્તર લંચમચ ઋક્ષણ () અર્થાત અહિંસાદિ પાંચ મહાવતે તે “સંયમ છે.
सरागस्य संयमः सरागसंयमः। मूलोत्तरगुणसम्पल्लाभायुभयभाज इति यावत् । અર્થાત્ સરાગ વ્યક્તિને જે સંયમ તે અથવા રાગથી યુક્ત સંયમ તે “સરાગ સંયમ' કહેવાય છે. મૂલ અને ઉત્તર ગુણની સંપત્તિના લાભથી જે યુક્ત હોય તે “સંયમી” છે. ગનું લક્ષણ
'निरवद्यक्रियानुष्ठानरूपत्वं योगस्य लक्षणम् । ( ३४०) અર્થાત પાપરહિત ક્રિયા કરવી તે “ગ” છે. સરગસંચમારિ સંબંધી ગ તે સરોગસંચમારિ યોગ છે. ૧ સરખાવો તત્ત્વાર્થરાજ (પૃ. ૨૬૦ )ગત નિમ્નલિખિત પંડિત –
“સારા કાનુwદવુજાસિતા રામ " ૨ જુઓ તસ્વાર્થની બૃહદ વૃત્તિને દિતીય વિભાગ (પૃ. ૨૬). ૩ તસ્વાર્થરાજ૦ (પૃ. ર૬૦ ની નીચે મુજબની પંક્તિની આ છાયા છે
“ નિયoffજોવાનુ યોઃ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org