________________
ઉલ્લાસ ]
આહુત દર્શન દીપિકા,
સરાગ
કહેવાની મતલબ એ છે કે સંસારવૃક્ષના મૂલરૂપ લાશને દૂર કરવા તત્પર બની સંયમ સ્વીકાર્યા બાદ પણ જે રાગના સંસ્કારા ક્ષીણુ ન થાય તે ત્યાં સુધીના સંયમ તે સચમ ’ છે. થોડા સંયમ સ્વીકારવા તે ‘ સંચમાસચમ ' છે. આથી તે આને ‘ દેશવિરતિ ’ પણ કહેવામાં આવે છે, સ્વેચ્છાથી નહિ પરંતુ પરત ત્રપણે જે ભાગાના ત્યાગ કરાય તે ‘ અકામનિરા છે. વાસ્તવિક જ્ઞાન વગર મિથ્યાદ્ગષ્ટિ અગ્નિપ્રવેશ, જલપતન, છાણુનું ભક્ષણ, અનશન વગેરે જે તપ કરે છે તે ‘ ખાલતપ ’છે. જુએ તત્ત્વારાજ ( પૃ. ૨૬૦ ), સરાગ સચમથી માંડીને તે બાલતપ સુધીની સ ક્રિયાને અન્ન સરાગસ યમાચિાગરૂપે નિર્દેશ છે.
:
શ્રાન્તિનુ લક્ષણુ—
'धर्मप्रणिधाने सति मनोवाक्कायैः क्रोधनिग्रहरूपत्वं, उदितक्रोधस्य कथञ्चिद् वैफल्यापादनरूपत्वं, क्रोधोदयनिरोधरूपत्वं वा ક્ષાતેઈક્ષળમ્ । ( ૪૧ )
અર્થાત ધમ ધ્યાનમાં લીન થઇને મન, વચન અને કાચા વડે ક્રોધને નિગ્રહ કરવા એટલે કે ક્રોધને કાણુમાં રાખવા તે ‘ ક્ષાન્તિ ’ યાને ‘ ક્ષમા ’ છે. ઉચમાં આવેલા ક્રોધને કાઇક પ્રકારે વિફળ કરી નાંખવા અર્થાત્ તેને વશ થઇ અનુચિત કાર્ય ન કરવું તે ‘ ક્ષાન્તિ ’ છે. આ સિવાય ક્રુષને ઉદયમાં જ ન આવવા દેવા એનુ નામ પણ ‘ ક્ષાન્તિ ’ છે.
રોાચનું લક્ષણ
قلق
लोभकषायरक्तारमवाससः सन्तोषवारिणा विमलतापादनरूपत्वं શૌવસ્થ અક્ષળમ્ । ( રૂ૪૨ )
અર્થાત્ લાભરૂપ કષાયથી રંગાયેલ આત્મારૂપ વસ્રને સતેષરૂપ જળ વડે નિમળ કરવું તે ‘શૌચ’ છે. આ શોચના દ્રવ્ય-શોચ અને ભાવશૌચ એમ બે પ્રકારો પડે છે. તેમાં દ્રવ્ય-શૈાચનુ ક્ષક્ષણ એ છે કે
स्नेह गन्धले पोर्तनापवर्तनप्रासुकजलादिना शरीरशुद्धिकरणવર્લ્ડ વ્યશાસ્ત્ર અક્ષળમ્। ( રૂo૩)
Jain Education International
૧ જુએ તત્ત્વા ( અ. ૬, સ. ૧૭ )ની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૨૬ ).
૨ જી તવાય'ની બૃહદ્ વૃત્તિના બીજો ભાગ ( પૃ. ૨૬ ).
For Private & Personal Use Only
www.jainelibrary.org