________________
આસવ-અધિકાર,
[ તૃતીય (૪) અનાદર અને (૫) રકૃતિનું અનુપસ્થાપન એ ત્રીજા શિક્ષાત્રત યાને અગ્યારમા પૌષધ વ્રતના પાંચ અતિચારો છે. સરખા તત્વાર્થ (અ. ૭, સ્ ૨૯). આ પૈકી પ્રથમના ત્રણ અતિચારેનાં લક્ષણે અનુક્રમે નીચે મુજબ છે –
उच्चारप्रस्त्रवणखेलसिङ्घाणकादीनां प्रत्यवेक्षणप्रमार्जनाभाववद्भूमौ परित्यागरूपत्वमप्रत्यवेक्षिताप्रमार्जितभूमावुत्सर्ग लक्षणप्रथमातिવાસ્થ ઋક્ષણમ્ ()
यष्टिपीठफलकपात्रकम्बलादीनां प्रत्यवेक्षणं प्रमार्जनं चाकृत्वा भूमौ ग्रहणनिक्षेपकरणरूपत्वमप्रत्यवेक्षिताप्रमार्जितभूमौ ग्रहणलक्षणाતિરાહ્ય સૃક્ષાર્ (૬)
दर्भकुशकम्बलवस्त्रादिलक्षणसंस्तारकस्य प्रत्यवेक्षणप्रमार्जने अकृ. त्वा भूमौ निक्षेपकरणरूपत्वं तृतीयातिचारस्य लक्षणम् । ( ५१७ ) અર્થાત (કઈ જંતુ છે કે નહિ એ આંખે) જોયા વિનાના તેમજ (કમળ ઉપકરણ વડે) પ્રમાર્જન કર્યા વિનાના સ્થળમાં મળ, મૂત્ર તેમજ કાન, નાક ઇત્યાદિના મેલ વગેરેને ત્યાગ કરે તે “અપ્ર. ત્યવેક્ષિત અને અપ્રમાજિત ભૂમિમાં ઉત્સર્ગ છે.
લાક, પાટિયાં, પાત્ર, કંબળ વગેરેનું અવલોકન અને પ્રમાર્જન કર્યા વિના જ એ ચીજોને ભૂમિ ઉપર મૂકવી અને ત્યાંથી લેવી તે “અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ભૂમિમાં આજાનનિક્ષેપ છે.
પ્રત્યવેક્ષણ અને પ્રમાર્જન કર્યા વગર જ દર્ભ, કુશ (ઘાસ), કંબલ, વસ્ત્ર વગેરે સંસ્તારકની સામગ્રીને ભૂમિ ઉપર નાખવી એટલે કે જેયા અને સાફસુફ કર્યા વિના જ સંવારે કરે યાને બિછાનું પાથરવું કે આસન નાંખવું તે “અપ્રત્યક્ષત અપ્રમાજિત સંસ્તારના ઉપક્રમ "રૂપ ત્રીજે અતિચાર છે. સારાંશ
પુંજણીથી નહિ પ્રમાર્જન કરેલી અને નહિ તપાસેલી ભૂમિના ઉલ્લેખ ઉપરથી ગમે તેમ અથવા થોડેક અંશે પ્રમાર્જન કરેલી અને તપાસેલી ભૂમિ પણ સમજી લેવી.
પૌષધોપવાસ વ્રત દરમ્યાન દરેક વસ્તુ બરાબર તપાસીને અને પૂરેપૂરી સાફ કરીને લેવી મૂકવી જોઈએ, યતના પૂર્વક ચાલવું જોઈએ અને જેમ બને તેમ જીવની વિરાધના ન થાય તેવું
१ । अप्रत्यवेक्षिताप्रमाजितोत्सर्गादान निक्षेपनस्तारोपकमणानावरस्मृत्यनपस्थाનાનિ ! ”
૨ સંથારો, પથારી યાને બિછાનું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org