________________
૧૧૭૨
સૂમ ઇક્ષિકા. બીજા અને ઉત્તર પણ ઉપર્યુક્ત ભાષ્યની ટીકા (પૃ. ૬૮-૬૯) પૂરો પાડે છે
એટલે તે જોઈ લેવા ભલામણ છે. ૫. ૧૭૯, પં. ૧૯ “ રહીશું અને દ્રાક્ષ ખાઈશું 'ને બદલે “રહેતા હતા અને આતા હતા ”
એમ જઈએ. આ સૂચન વાસ્તવિક છે. એથી એ પ્રમાણે સુધારી વાંચવું. આ સંબંધમાં ઉપાધ્યાય સૂચવે છે કે-“લકારાર્થ પ્રકિયામાં આવે ઠેકાણે ભવિષ્યને પ્રયોગ કરવામાં આવે છે
અને અર્થ તે ભૂતકાલ પ્રમાણે કરાય છે. આ વાત વૈયાકરણથી અજાણી ન હોઈ શકે.” પૃ. ૨૦૮, ૫. ૨૫ “દિલદુબાને બદલે “દિલરૂબા' જોઈએ.” છે. આ મુદ્રણદેષ હેઈ સુધારી વાંચવું. પૃ. ૨૪, ૫, ૨૬ ઢળ્યા પછી ૧ રહી ગયું છે, . આ પણ મુદ્રણદોષ હાઈ રિએકાઉં ને બદલે રણરિવાર
એમ સુધારી લેવું. પૃ. ૨૫૦, ૫. ૩ “રત્નપ્રભા નરકમાં એક હજાર જન સુધીનું ' એમ લખ્યું છે તેમાં “નરકમાં
ને બદલે “પૃથ્વીમાં ” એમ જોઈએ, કારણ કે આ રત્નપ્રભા પૃથ્વી કહેવાય. નરક તે તેના નરકાવાસા છે ત્યાં કહેવાય. તે તે હજાર યોજન પછી આવે. આ સૂચન યથાર્થ છે, જો કે સામાન્ય કથન તરીકે તાદર્થ્યને લઈને ઉપચારથી આમ કહેવામાં વાંધા જેવું નથી, છતાં અલ્પજ્ઞને ઉદ્દેશીને ઉલ્લેખ કરે છે તે રત્નપ્રભાના
પૃથ્વીપિંડના પહેલા હજાર એજનમાં' એ સ્પષ્ટ નિર્દેશ કરે જોઈએ. પૃ. ૨૫૩, ૫, ૪ ટિપ્પણનો ચેથા અંક નિરર્થક છે. ટિપ્પણ આપવું રહી ગયું જણાય છે. ઉ, જ્યારે એ અપાયું નથી તે એ અંક ન જોઈએ એટલે સુધારો કરી લે. છે. ૨૫૩, પં. ૨ ક. “ ગાથામાં જ છે તે ઠીક છે ?” ઉ. આ દષ્ટિદોષ જણાય છે. “ર” ને બદલે “ જોઈએ. આથી છાયામાં પણ ધામો ન”
ને બદલે “મઢ' એમ સુધારી લેવું જરૂરનું છે. મ, પૃ. ૨૬૨, પં. ૧૩ “અનંત કરતાં પણ અધિક”એમ લખ્યું છે તે અધિક શું અપેક્ષાએ
લખ્યું છે ? અનંત ગુણા કહ્યા પછી અધિકપણું બાકી રહે છે? વળી અનંત છે ત્યાં અનંત ગુણ જોઈએ.
તેમાંથી અનંત કરતાં” ને બદલે તેનાથી અનંત ગુણ અધિક એમ મૂળ લખાણુમાં હતું, છતાં મુદ્રણદોષથી અશુદ્ધ છપાયું જણાય છે. કેવલદર્શનવાળા કરતાં પણ
અચક્ષુશનવાળા અનંત ગુણ અધિક છે એમ કહેવાનું તાત્પર્ય છે. પૃ. ૩૨૧, ૩૨૫ અને ૬૧૪ બાલબધ ટાઈપ ઘસાયેલા વાપરવાથી ટાઈપનાં અંગો કાના માત્રા
. વગેરે ઊઠયા નથી. શાહી મળી વાપરવાથી ઝાંખું છપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org