SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આ ત દર્શન દીપિકા. વ્યવહાર નય ક્રોધ, માન અને માયા એ ત્રણેને દ્વેષરૂપ ઠગવામાં કામ લાગે છે એટલે એ પણ ક્રોધ અને માનની પેઠે દ્રવ્ય ઉપાર્જન કરવામાં જે મૂર્ચ્યાત્મક લાભ થાય છે તે પરને જ્યારે અન્યાયથી ઉપાર્જન કરવામાં માયાદિ કષાયને સંભવ એમ વ્યવહાર નયનુ' માનવુ છે, ઋજુસૂત્રનો એ અભિપ્રાય છે કે ક્રોધ તો નિયમેન અપ્રીત્યાત્મક છે, પાપધાતક છે એટલે અને તે દ્વેષ તરીકે ગણવા તે ખરાખર છે. માન, માયા અને લાભના સંબંધમાં એકાન્ત નિશ્ચય નથી, કેમકે ઉપચેગ–કાલ અનુસાર તેની રાગ કે દ્વેષ તરીકે ગણના થાય છે. જેમકે સ્વગુણામાં બહુમાનરૂપે જ્યારે માન પ્રવતા હોય તે સમયે માન રાગ છે, પરંતુ પરના ગુણમાં દ્વેષ ઉપયોગરૂપે જયારે માન વિચરતા હેાય ત્યારે તેની મત્સરતાને લઇને તે દ્વેષ ગણાવવા ચાગ્ય છે. એવી રીતે પરના ઉપઘાત માટે યેાજવામાં આવતાં માયા અને લાભ દ્વેષ છે, અન્યથા તે રાગરૂપ છે, એટલે કે સ્વ શરીર, ધન, સ્વજન વગેરેમાં મૂર્છાત્મક કાળે તે રાગરૂપ છે અને મૂર્છાત્મક આસક્તિ કહેા કે રાગ કહા તે એક જ છે. વિશેષમાં ઋજુસૂત્ર નય વમાન એક સમયગ્રાહી હોવાથી એક સમચમાં એ ઉપચેગા માટે અવકાશ નથી. આથી જ્યારે પ્રીતિરૂપ ઉપયેગ હેાય ત્યારે અપ્રીતિરૂપ ઉપયાગ માટે સંભાવના નથી અને જ્યારે અપ્રીતિરૂપ ઉપયોગ પ્રવર્તતા હોય ત્યારે પ્રીતિરૂપ ઉપયાગ માટે સ્થાન નથી. આથી એ ફલિત થાય છે કે પ્રીતિરૂપ ઉપયાગ—કાલે માન, માયા અને લાભને રાગ ગણવા તે યુક્ત છે, જ્યારે અપ્રીતિરૂપ ઉપયેગ-કાલે તેમને દ્વેષ ગણવા તે ન્યાયસ ંગત છે, શબ્દાદિ નયત્રિકની એ માન્યતા છે કે કષાયે ચાર નહિ પણ એ જ છે, કેમકે માન અને માચાને ક્રોધ અને લેભમાં ખુશીથી અતર્ભાવ થઇ શકે છે, જેમકે માન અને માયામાં જે પરને ઉપઘાત કરવારૂપ અધ્યવસાયા છે તે અપ્રીતિરૂપ હાવાથી ક્રોધ છે, જ્યારે જે પેાતાના ગુણાના ઉત્કર્ષ માટે ઉપયોગમાં આવે છે તે મૂર્છાત્મક હાવાથી લાભરૂપ છે. આથી એ નિચેાડ નીકળે છે કે ક્રોધની તા દ્વેષ તરીકે ગણના કરવી, જયારે માન, માયા અને લાભમાં જે મૂર્ચ્યાત્મક અનુરજન અથવા જે મૂર્છાત્મક ઉપયોગ છે તે રાગ છે અને આ ત્રણમાં જે અપ્રીત્સાત્મક ઉપચેાગ છે તે દ્વેષ છે. આ સમગ્ર કથનના સાર નીચે મુજબ તારવી શકાય છે:-~-~ ક્રોધ માન નય કંપ પ દ્વેષ દેશ સંગ્રહ વ્યવહાર ઋજીસ્ત્ર શ સમઢ એવ’ભૂત Jain Education International 33 39 ૩ર૪ માને છે, કેમકે માયા બીજાને પરાપઘાતનું કારણ છે. ન્યાયથી ઉપઘાતક નહિ હોવાથી રાગ છે, હાવાથી તે જ લાભ દ્વેષરૂપ છે, દ્રુપ દેશ ઠે. રા. For Private & Personal Use Only માયા રાગ પ કે. રા લેાભ રાગ રાગ-દ્વેષ હૂં. રા. કે. રા. www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy