________________
૯૦
જીવ-અધિકાર.
[ પ્રથમ
" 'मणुआउसमगयाई, हयाइ चउरंसजाइ अटुंसा।
गोमहिसुट्टखराई, पर्णस साणाइ दसमंसा ॥ ९८ ॥ इच्चाइ तिरच्छाण वि पायं सवारएसु सारित्थं ।।
तइयारसेसि कुलगरनयजिणधम्माइउप्पत्ती ॥ ९९" અર્થાત મનુષ્યના આયુષ્ય જેટલું આયુષ્ય હાથી, સિંહ, અષ્ટાપદ વગેરેનું હોય. એનાથી ચેાથે ભાગે ઘોડા વગેરેનું હાય. બકરાં, ઘેટાં, શિયાળ વગેરેનું આઠમે ભાગે, ગાય, ભેંસ, હરણ, ઊંટ, ગધેડા વગેરેનું પાંચમે ભાગે અને કૂતરા વગેરેનું દશમે ભાગે આયુષ્ય છે. આ પ્રમાણે તિયાચના આયુષ્ય પ્રાયઃ સર્વ આરાઓમાં સરખા હોય. ત્રીજા આરાના અંતમાં કુલકરની નીતિ, જિનધર્મ, બાદર અગ્નિકાય વગેરે ઉત્પન્ન થાય. પ્રાણીઓનું વર્તમાનકાલમાં આયુષ્ય
આ પંચમ કાલમાં કેટલાંક પ્રાણીઓ પ્રાયઃ વધારેમાં વધારે કેટલા વર્ષ જીવે તે હકીકત નીચે મુજબ કોઠા દ્વારા રજુ કરવામાં આવે છે – જીવ | વર્ષ
વર્ષ | જીવન વર્ષ
જીવ
કાચા
૧૦૦૦.
હરણ
૨૪
સારસ
સમી
૫૦
હાથી
૧૨૦
ગધેડો
ગરોળી
વાગોલ
સિંહ
૧૦૦
ગેડ
૨૦.
ઉંદર
૨ | બપૈયા
|
9
વાઘ
કૂતરે
ઘેટું
| સૂડો
૧૨
સુવર
૫૦.
બકરી
સસલું
૧૪
સ
૧૨૦
-ઘોડો
શિયાળ
કોંચ
| માછલું ! ૧૦૦૦
ગાય
૨૫
બિલા
૧૨
મરઘો
ગરોળી
બળદ
હું
સ
બગલે
વીંછી
ભેંસ
કાગડે
ઘુવડ
|
૫૦
| કાકીડા
ઊંટ
ગીધ
ચીબરી
જુકંસારી
: |
૧ છાયા-r7saryઃarmarf ifક તરાપssifમ મgiા
જો--૩pr viાઃ ચાર રામરાઃ | इत्यादि तिरश्चामपि प्रायः सर्वारकेषु सदृशम् ।
ततीयारशेषे कुलकरनयजिनधर्माधुत्पत्तिः ॥ ૨ એના સ્વરૂપ માટે જુઓ ઋષભ-પંચાશિકૉ (પૃ.૩૮-૩૯ ).. ૭ જુઓ જૈનહિતોપદેશ ભા. ૧ (પૃ. ૧૧૧-૧૧૨ ),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org