________________
અછવ-અધિકાર.
( દ્વિતીય (૧) પૂર્વ, પૂર્વ-દક્ષિણ (અગ્નિ કે ), (૩) દક્ષિણ, (૪) દક્ષિણ-પશ્ચિમ, (નૈઋત કેણુ), (૫) પશ્ચિમ, (૬) પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય કેણુ), (૭) ઉત્તર, (૮) ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ), (૯) ઊર્વ અને (૧૦) અદિશા એમ દિશાઓના દશ પ્રકાર છે. એ દશનાં ઐન્દ્રી, આગ્નેયી, ચામ્યા, નૈતી, વાણી, વાયવ્યા, સેમ્યા, ઐશાની, વિમલા અને તેમાં એ. અનુક્રમે નામે છે. આ સર્વ નામો ગુણનિપન્ન છે. જેમકે રે દિશાને સ્વામી ઈન્દ્ર છે તે “અન્દી દિશા” કહેવાય છે. એ પ્રમાણે અગ્નિ, યમ, નિતિ, વરુણ, વાયુ, સેમ અને ઈશાન દેવે જેના સ્વામી છે તે આગ્નેયી વગેરે કહેવાય છે, ઊર્ધ્વ દિશા પ્રકાશથી યુક્ત હોવાથી એને “વિમલા ” કહેવામાં આવે છે અને અધે-દિશા અંધકારથી યુક્ત હોવાથી એને “તમા’ કહેવામાં આવે છે.
દિશાઓને આકાર ગાવની ઊંધ જે છે અર્થાત્ ગાને ઉંટડે ઊંચે કરી ગાડીને ઊંધી રાખવાથી જે આકાર જોવામાં આવે તે આને આકાર છે, જ્યારે વિદિશાઓને મુક્તાવલી જે છે અને ઊર્ધ્વ-દિશા અને છે-દિશાને તે સૂચક જેવો છે.'
એન્દ્રી દિશા જીવરૂપ, જીવના દેશરૂપ, જીવના પ્રદેશરૂપ, અવરૂપ એ જીવના દેશરૂપ અને અજીવના પ્રદેશરૂપ છે. તેમાં જે જીવે છે તે અવશ્ય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પયતના તેમજ અનિન્દ્રિય ( સિદ્ધ) છે. તેમાં જે જીવના દેશે છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના કેશે છે થાવત્ અનિન્દ્રિયના દેશે છે. તેમાં જે જીવ-પ્રવેશે છે તે પણ અવશ્ય એકેન્દ્રિય જીવના પ્રદેશે છે ચાવત્ અનિધેિ છવના પ્રદેશ છે.
વળી જે અજીવે છે તે બે પ્રકારના કહ્યા છે. રૂપિ-અજીવ અને અરૂપિ-અજવ. તેમાં પ્રથમના (૧) અંધ, (૨) કંધ-દેશ, (૩) સ્કધ-પ્રદેશ અને (૪) પરમાણુ-પુદ્ગલ એમ ચાર પ્રકારે છે. અરૂપિ-અજીવના સાત પ્રકારો કહ્યા છે –(૧) ધર્માસ્તિકાયરૂપ ધર્માસ્તિકાયને દેશ, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશે, (૩) ને અધર્માસ્તિકાયરૂપ અધર્માસ્તિકાયને દેશ, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ, (૫) ને બાકાશાસ્તિકાયરૂપ આકાશાસ્તિકાયને દેશ, (૬) આકાશાસ્તિકાયના પ્રદેશ અને (૭) અદ્ધાસમય.
આગ્નેયી દિશા જીવરૂપ નથી, કેમકે દરેક વિદિશાને વ્યાસ એક પ્રદેશરૂપ છે અને એક પ્રદેશમાં જીવન સમાવેશ થતો નથી, કેમકે તેની અવગાહના અસંખ્યપ્રદેશાત્મક છે. આ આગ્નેયી દિશા નેજવરૂપ જીવના દેશ અને જીવના પ્રદેશરૂપ છે, અછવરૂપ છે, આજીવના દેશ
૧ કહ્યું પણ છે કે
" सगदुद्धिसंठियाओ Bादिसामी हवंति चत्तारि ।
मुत्तावलीष चउगे दो चेव य होति स्यगनिभे ॥" [
afથત varit મારિસ રસન્ન છે मुक्तावलीव चतस्राव एष च भवतो रुचकनिभे ॥1 ૨ પ્રાચી દિશા અખંડ ધર્માસ્તિકાયરૂપ નથી, પરંતુ તેના દેશ અને અસંખ્યાત પ્રદેશરૂપ છે; વાતે તે નોધમસ્તિકાયરૂપ છે. આ પ્રમાણે નોઅધમસ્તિકાયરૂપ છે ઇત્યાદિ સમજી લેવું. ..:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org