________________
ઉલાસ ]
આત દર્શન દીપિકા.
૨૦૦૦ ધનુષ્ય = ક્રોશ જોશ=૧ જન) જેટલી ઊંડાઈ, પહેળાઈ અને લંબાઈવાળા પ્યાલાના
૮ ઉત્ક્ષ ણક્ષણિકા = , શ્લેષણ-ક્ષણિકા છે, ઊર્ધ્વ–રેણું = » ત્રસ-રેણું , રથ-રેણું
કેશાગ્ર (દે-ઉ) 0, ( હ-) =
, ( હૈ-હૈ ) = , , (પૂ-૫ મહા) = કેશાગ્રો
=
૧ લક્ષણ-ક્ષણિકા. , ઊર્ધ્વરેણુ. , ત્રસ–રેણુ, , રથ-રેણુ. , કેશાગ્ર ( દેવકુરૂ-ઉત્તર કુરુક્ષેત્રના માનવ સંબંધી). , , (હરિવર્ષ રમક , , , ). , , ( હૈમવંત-હરણ્યવત ,, , , ).
( પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ,, ,, ). , ( ભરત-ઐરાવત , , , ). = લખ.
લીખ
આ ધૂકા.
ચૂકા
,, યવને મધ્ય-ભાગ. , યવના મધ્યભાગ = , ઉસેધાંગુલ.
ઉસેધાંગુલથી અઢીગણ વિસ્તારવાળું અને ચાર ગણુ આયામવાળું એટલે કે ઉત્સધાંગુલથી અઢીગણું પહોળું અને ચાર ગણું લખું એવું “પ્રમાણલ” છે. ભરત ચક્રવર્તી કે શ્રીહષભદેવનું જંગલ તે જ પ્રમાણાંગુલ' છે. વળી જે કાળમાં જે મનુષ્યની ઊંચાઈ પોતાના અંગુલથી ૧૦૮ ગણી હોય, તે કાળમાં તે મનુષ્યનું અંગુલ “ આ માંગુલ' કહેવાય છે. આથી આત્માગુલ અનિયમિત છે એમ સમજી શકાય છે. આ પ્રવચનગ્ના વૃત્તિકારને મત છે ( જુઓ પત્રક ૪૦૭), જયારે પ્રજ્ઞાપનાવૃત્તિમાં તે
જે જવા મત્તા , તેff દો માળ તુ |
तं भणिअमिहायंगुल-मणि अयमाणं पुण इमं तु ॥१॥" એવો ઉલ્લેખ છે. ઉલ્લેધગુલાદિ શું કામમાં આવે છે એ સંબંધમાં પણ મત-ભેદ છે; પરંતુ એનો અત્ર નિર્દેશ ન કરતાં તેના જિજ્ઞાસુઓને શ્રીમુનિચન્દ્રસૂરિકૃત અંગુલ–સપ્તતિકા જેવા ભલામણ કરવામાં આવે છે.
જોકે આ પ્રમાણે ઉત્સાંગુલાદિ સંબંધી ઊહાપોહ પૂર્ણ થાય છે, છતાં યજન સાથે તેનો શે સંબંધ છે તે વ્યક્ત કરનાર નીચે મુજબની પ્રવચનની ટીકા ( પત્રાંક ૪૦૬ )માં સાક્ષીરૂપે આપેલી જીવસમાસની નિલિખિત ગાથાઓ આપવી દુરસ્ત ગણાશે.
___" अद्देव य जबमज्झाणि अंगुलं छच्च अंगुला पाओ।
पाया य दो विहत्थी दो व विहत्थी भवे हत्थो ॥ ९९ ॥ चउहत्थं पुण धणुहं दुन्नि सहस्साई गाउयं तेसिं ।
चत्तारि गाउबा पुण जोयणमेगं मुणेयव्वं ॥१०॥" [ अष्टैष यवमध्यानि अगुलं षट् च अङगुलानि पादः । पादौ च द्वौ बितस्तिः च वितस्ती भवतः हस्तः ॥ ९९ ॥ चतुर्हस्तं पुनः धनुः द्विसहस्राणि गव्यूतं तेषाम् ।
चत्वारि गव्यूतानि पुनः योजनमेकं ज्ञातव्यम् ।। १०० ॥] આ ઉપરથી નીચે મુજબનું કેષ્ટક રજુ કરી શકાય છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org