________________
ઉલ્લાસ ]
આહુત દર્શન દીપિકા આવે છે. આ પહ્યત્તાના સાકાર અને અનાકાર એમ બે ભેદે છે. તેમાં સાકાર પયત્તા 'ઘ દીર્ઘ કાળ પર્વતનું ત્રિકાલિક જ્ઞાન સમજવું અને અનાકાર પશ્યત્તા થી પરિપુટરૂપ દર્શન પ્રક્ષણ સમજવું. આથી સમજી શકાય છે કે મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાન ફક્ત વર્તમાનકાલિક જ હેવાથી તેને સાકાર પશ્યત્તામાં સમાવેશ થઈ શકતું નથી. એટલે કે બાકી રહેલા સાકાર ઉપગમાંના છ પ્રકારોને સાકાર પશ્યત્તા” નામની સંજ્ઞા ઘટી શકે છે, કેમકે બાકીનાં કૃતાદિ જ્ઞાને ત્રિકાલિક છે.
અનાકાર પચત્તામાં અચક્ષુર્દશનનો સમાવેશ થઈ શકતું નથી, કેમકે તે રન ફુટ નથી, કારણ કે નેત્ર-ઈન્દ્રિયથી જેવું આત્માને શ્રુટ દર્શન થાય છે, તેવું અન્ય ઈન્દ્રિ અને મન દ્વારા થતું નથી. આથી બાકીના ત્રણ અનાકાર ઉપગ “અનાકારે પશ્યત્તા ” કહી શકાય છે. આ પ્રમાણે પશ્યત્તાના બધા મળીને નવ ભેદ (છ સાકાર અને ત્રણ અનાકાર) પડે છે. આવી રીતે ઉપગ અને પશ્ચાત્તાના જે પ્રકારે પડે છે, તેની નીચે મુજબ સંકલન થઈ શકે છે --
ઉપયોગ
સાકાર ઉપગ
અનાકાર ઉપગ
અચદર્શન ચક્ષુદ્રન અવધિદર્શન કેવલદાન
અનાકાર પદ્મત્તા
મતિ-જ્ઞાન મતિ-અજ્ઞાન મુત-જ્ઞાન છૂત-અજ્ઞાન અવધિ-જ્ઞાન વિભંગ-જ્ઞાન મનઃપર્યય-જ્ઞાન કેવલ-જ્ઞાન
સાકાર પદ્મત્તા
૧ આનું બીજું નામ આભિનિધિ પણ છે. ૨ સરખાવે
"जमवांगहादिरूवं, परचुपपन्नमत्थुगाहगं लोए । - इंदियमणोनिमित्तं, च तमाधिनिशेधिगं बेंति ॥ यद अवग्रहादिरूप प्रत्युत्पन्न अस्त ग्राहक लोके ।
જિમનાનિસિં આજ સુધરે , અર્થાત જે જ્ઞાન અવગ્રહાદિરૂપ છે, પ્રત્યુત્પન્ન વસ્તુનું ગ્રાહક છે, ઈદ્રિય અને મન જેનાં નિમિનકારણે છે, તે જ્ઞાન “આભિનિધિ કહેવાય છે. ૩ સરખાવે–
- “ લે પુખ ઉતzfia, Itatiાજુનારિ વિન્નri"
दियमणोनिमित्तं, सुयनाणे जिणी बैंति ॥१॥" ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org