________________
ઉલ્લાસ ]
આર્દ્રત દર્શન દીપિકા,
અને પચકસ ચેાગજન્ય ‘એક ભેદ એટલે એક દર છ ભેદ સભવે છે.
ભાવાના ક્રમ~~
અનુયાગદ્વાર (સ. ૧૨૬)માં ઔયિક, ઔપમિક, જ્ઞાયિક, ક્ષાયેાપશમિક, પારિણામિક અને સાન્નિપાતિક એવા ક્રમ નજરે પડે છે, જ્યારે કમ ગ્રંથ વગેરેમાં તે ૩૩૨ મા પૃષ્ઠમાં નિર્દેશેલ ક્રમ દેખાય છે, પરંતુ એ લાઘવને લઇને-કાળ, સ્વામી વગેરેની તરતમતાને આભારી છે એમ ભાવ-લાકપ્રકાશના ૨૪મા પદ્યના વિવેચનમાં સૂચવાયુ છે, ઔપશમિક ભાવ અલ્પકાલિક ( આંતિિ ક ) અને અલ્પસ્વામિક છે, વાસ્તે એનું પ્રથમ નિરૂપણ કરવામાં આવે છે.
ક્ષાયિક ભાવ અનેક ભેદવાળા, દીઘ કાળવાળા અને અનેક સ્વામીવાળા હોવાથી ઔપશમિક પછી એને સ્થાન આપવામાં આળ્યું છે.
૩૭
જે કારણથી ક્ષાયેાપશમિક ભાવના ક્ષાયિક પછી નિર્દેશ કરાયા છે તે જ કારણેાથી ઔયિકના ક્ષારે પમિક પછી ઉલ્લેખ કરાયેા છે. ભૂરિ કમના યાગને લીધે તેમજ સ્વામીની સાધર્માંતાને લઇને ક્ષાાપમિક પછી ઔયિકને સ્થાન અપાય છે. પૂર્વના ચાર ભાવાથી અત્યંત ભિન્ન હાવાને લીધે તેમજ વિષયની વિશાળતા હોવાને લીધે ઔદિચક ભાવ પછી પાણિામિકને નિર્દેશ કરાય છે.
ઔપશમિકાદિ ભાવાના અવાંતર પ્રકારો---
હવે ઉપયુક્ત ઔપશમિકાદિ પાંચ ભાવાના અનુક્રમે એ, નવ, અઢાર, એકવીસ અને ત્રણ અર્થાત્ એકંદરે ૫૩ ભેદોને વિચાર કરવામાં આવે છે. તેમાં પ્રથમ ઔપમિક ભાવના જે ઔપશિમક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર એમ બે ભેદ પડે છે તેનુ લક્ષણ પૂર્વક સ્વરૂપ વિચારીએ.
ઔપશમિક સમ્યક્ત્વનું લક્ષણ—
मिथ्यात्वानन्तानुबन्धिकर्मणां प्रदेशविपाकोदयविष्कम्मरूपत्वमोपરાનિજસન્યસ્ત્રસ્ય ઇક્ષળમ્ । (૬૧ )
અર્થાત મિથ્યાત્વ( માહનીય અને અનન્તાનુબન્ધી કર્યાં ( કષાયે )ના પ્રદેશ -ઉદય તેમજ વિપાક-ઉદયને રોકી રાખનારા ભાવને ‘ ઓપશમિક સમ્યકત્વ ’ જાણવું.
૧ ઉપશમ-શ્રેણિમાં રહેલા મનુષ્યમાં જ આ ભવ સભવે છે, કેમકે જે ાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય ઉપશમ શ્રેણિ પામે છે તેને ઔપશ્ચિમક ચારિત્ર, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયેાપમિક ન્દ્રિય, ઔયિકી મનુષ્ય ગતિ અને પારિણ્મક જીવવ અને ભવ્યત્વ હાય છે.
૨ આ છના અવાંતર ભેદો પદર છે. જેમકે કિયેગજ એક, ત્રિકસયેાગજ બે ભેદ પૈકી પ્રથમના એક અને દ્વિતીયના ચાર, ચતુષ્કસ ગજ અને ભેદના ચાર, ચાર એટલે કે એડ અને પચકસયાગજ એક ૧+૧+૪+૪+૪+૧ મળતાં પંદર થાય છે.
43
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org