________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા.
વાનગધિકરણનું લક્ષણ ____ भाषात्वेनागदितवचनवर्गणापुद्गलानामुपदेशादिभिस्त्यागकरणरूप. त्वं वाग्निसर्गाधिकरणस्य लक्षणम् । (३२१) અર્થાત ભાષારૂપે પરિણમેલ વચનવર્ગ શાના પુદગલેને ઉપદેશાદિક વડે ત્યાગ કરે તે
વા–નિસર્ગાધિકરણ” કહેવાય છે. અત્રે ઉપદેશથી શાસ્ત્રને ઉપદેશ ન સમજ, કેમકે સ્વછંદ પ્રવૃત્તિને અત્ર અધિકાર છે અને એ વાતની તવાર્થ (અ. ૬, સૂ. ૧૦)ની બૃહદવૃત્તિ (પૃ. ૨૨ ) સાક્ષી પૂરે છે. કાયનિસર્ગાધિકરણનું લક્ષણ
शस्त्रपाटनाग्निजलप्रवेशोद्वन्धनविषप्रयोगादिभिः शरीरस्य त्यागकरणरूपत्वं कायनिसर्गाधिकरणस्य लक्षणम् । ( ३२२) અર્થાત્ શસ્ત્ર વડે છેદન, અગ્નિવેશ, જલપ્રવેશ, ફાંસ ખાવ, ઝેર પીવું ઇત્યાદિ પ્રયોગો દ્વારા શરીરને તજી દેવું તે “કાય-નિસર્ગાધિકરણ” કહેવાય છે.
કહેવાની મતલબ એ છે કે પ્રમત્ત દશાથી શરીરને અયતના પૂર્વક છૂટું મૂકવું, વચનને નિયમમાં ન રાખવાં અને મનને વશ ન રાખવું એ નિસર્ગાધિકરણના અનુક્રમે કાયિકાદિ ત્રણ પ્રકારે જાણવા.
અધિકરણને સમગ્ર વિષય સત્વર ખ્યાલમાં આવે તે માટે એના ભેદ-ઉપભેદે વૃક્ષરૂપે નીચે મુજબ રજુ કરીએ –
અધિકરણ
જીવ-અધિકરણ
અજીવ-અધિકરણ
સંભ સમારંભ આરંભ નિર્વતના નિક્ષેપ સંગ નિસર્ગ
|
|
કાયિક (વાચિક
માનસિક મૂલગુણ ઉત્તરગુ ભક્ત પાન ઉપકરણ કાય વચન મન
કૃત કારિત
અનુમત
અપ્રત્યેક્ષિત દુબ્રમજિત સહસા અનાગિક
ક્રોધ માન માયા લાભ
૧-૨ કાયિકની પેઠે વાચિક અને માનસિકના પણ ત્રણ ત્રણ ભેદો તેમજ એ પ્રત્યેકના કૃતની પેઠે ચાર ચાર ભેદ ઘટાવી લેવા.
૩-૪ કૃતની માફક આના પણ ક્રોધાદિ ચાર ચાર પ્રકારે સમજી લેવા. 98.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org