SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દાન દીપિકા ૭૪૧ મનના હેતુને “ આસ્રવ” કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે જે વ્યાપારોથી–જે કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિઓથી કર્મનું આગમન થાય તે વ્યાપાને-પ્રવૃત્તિઓને આસવ' કહેવામાં આવે છે. તસ્વાર્થ (અ. ૬, સૂ. ૧-૨)માં પણ કહ્યું છે કે – જાગવાક્યના નોr: ! મારવા અર્થાત્ શરીર સંબંધી, વચન સંબંધી અને મન સંબંધી જે કમ (ક્રિયા, પ્રવર્તન, વ્યાપાર) તે “ગ” કહેવાય છે અને એ વેગ આસવ-કમને સંબંધ કરાવતું હોવાથી “આસવ” કહેવાય છે. આ યુગના શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં શુભ ગ તે સુખાનુબન્ધી છે અને તે પુણ્યને આસ્રવ છે–બંધ–હેતુ છે, જ્યારે અશુભ ગ દુઃખાનુબન્ધી છે અને તે પાપને આસવ છે. અન્ય શબ્દોમાં કહીએ તે પ્રાણાતિપાતાદિક વિષયથી નિવૃત્ત અને ધર્મધ્યાનાદિકમાં પ્રવૃત્ત એવા યુગને “શુભ ગ” અને પ્રાણાતિપાતાદિક વિષયમાં પ્રવૃત્ત અને આત તથા રૌદ્ર સ્થાને આશ્રય લેનારા યોગને “અશુભ યોગ” કહેવામાં આવે છે. કર્મ અને યોગનાં લક્ષણે શરીર, વચન અને મન દ્વારા આત્માને કર્મ સાથે વેગ યાને સંબંધ થાય છે. તેમાં કર્મનું લક્ષણ તે સર્વ કર્મની ઉત્પત્તિમાં કારણરૂપ કામણુના લક્ષણથી સમજાય છે અને વર્યાતરાય કર્મના ક્ષપશમથી ઉદ્દભવતા પર્યાય વડે આત્માને સંબંધ તે “ગ” છે. આ વાત ગ્રન્થકાર નીચે મુજબ નિઃશે છે – कर्मणो लक्षणं तु सर्वकर्ममरोहकार णत्वं कार्मणस्य । ( २५९ ) योगस्य तु वीर्यान्तरायक्षयोपशम जनितेन पर्यायेणात्मनः सम्ब. વવું ઢક્ષામા (રહૃ૦) આગ કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ જાતને છે. તેમાં કાય-વેગનું લક્ષણ એ છે કે – ૧ કેટલાક આસ્ત્રાવના ભાવાઝવ અને વ્યાસ્ત્રવ એવા બે વિભાગો પડે છે. કર્મના આગમનમાં કારણરૂપ એટલે કે કર્મનો આત્મામાં પ્રવેશ થવામાં હેતુભૂત આત્માને પરિણામને “ભાવાત્સવ” કહેવામાં આવે છે, ત્યારે આ પરિણામ દ્વારા જે કર્મો આત્મામાં પ્રવેશ કરે છે, તે કર્મો “ દ્રવ્યાસ્ત્રવ” કહેવાય છે. ભાવાસ્તવને મિથ્યા છે. અવિરત, પ્રમાદ, કસાય અને જોગ એવા પાંચ પેટાવિભાગે પાઠ-- વામાં આવે છે. ૨ પ્રાણાતિપાત એટલે હિ સી. ૩ જન શાસ્ત્ર પ્રમાણે તેને ચાર પ્રકાર છે-(અ) પાd, (આ) રોદ, (ઈ) ધર્મ અને (ઈ) શલ. એ ધ્યાને વિષે વિશેષ હકીકત સારૂ જુઓ 'છકો ઉલ્લાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy