SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ છવ-અધિકાર. [ પ્રથમ ગોવાનાં જતિ ગુએનિયતિ, વિષે િતન્નારાશાનુश्रेणिरूपेण जीव-पुद्गलानां या गतिस्तद्रूपत्वमनुश्रेणिगतेलक्षणम्, आकाशप्रदेशपन्यनुसारेण गमनरूपत्वं वा । ( १३१) અનાહારિતાનું કાલ-માન જે જીવ મેક્ષે જવા નીકળે છે તેને ઉદ્દેશીને તે અંતરગતિ દરમ્યાન આહારને પ્રશ્ન જ નથી, કેમકે આહારને અર્થ સ્થૂળ શરીરને યોગ્ય પુદગલનું ગ્રહણ એ છે અને મુચમાન જીવને તે સૂક્ષ્મ શરીર જ નથી તો પછી સ્થૂળ શરીરની તો વાત જ શી ? જન્માંતર માટે પ્રસ્થાન કરતા જીવને લક્ષ્મીને આહારને પ્રશ્ન સંભવે છે, કેમકે અંતરાલગતિમાં પણ તેને સૂમ કામણ શરીર છે જ. વિશેષમાં એવા જીવને પૂર્વ આયુષ્ય પૂરું થતાંની સાથે જ નવીન આયુષ્ય, “ગતિ-નામ-કર્મ અને આનુપૂર્વીનામ-કમને યથાસંભવ ઉદય થઈ જાય છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે પુનર્જનમ માટે પ્રયાણ કરતા દરેકે દરેક જીવને આહાર હોય છે એમ નથી; કેટલાકને અંતરાલગતિના સમય દરમ્યાન આહાર હોય છે પણ ખરે અને કેટલાકને નથી પણ હતું. લોકપ્રકાશ (સ. ૩)માં કહ્યું છે કે – દ્વારા શુ છwથા, સર્વે કાર્તિ વિના त्रिचतुःसमयान्ता स्यात् , तत्रानाहारिताऽपि च ॥ ७६ ॥" અર્થાત વક્ર ગતિને છીને એટલે વક્ર ગતિવાળા સંસારી જી સિવાયના સર્વે છઠ્ઠમ આહારક હોય છે. તેમાં પણ અર્થાત્ વક્ર ગતિ દરમ્યાન વળી અનાહારિતા ત્રણ કે ચાર સમય સુધીની હોય. જીવસમાસમાં જે નીચે મુજબને ઉલેખ નજરે પડે છે તે આ પ્રમાણે સંભવતી અનાહારિતાને ધ્યાનમાં લઈને કરાયો હોય એમ સમજાય છે ૧ આથી કરીને અંતરાલગતિ દરમ્યાન સંસારી જીવને કામેણું શરીરથી ઉદભવતું આત્મપ્રદેશનું કંપન યાને “કાશ્મણ યોગ પણ અવશ્ય હોય છે જ. જ્યારે વેગ છે ત્યારે કર્મ-પુદગલનું ગ્રહણ પણ છે જ, કેમકે યોગ જ કર્મ-વર્ગણાના આકર્ષણનું કારણ છે. વરસાદ પડતો હોય તે વખતે ફેકેલું સંતપ્ત બાણ જલ-બિન્દુએનું ગ્રહણ કરતું અને તેમને શેષતું ચાલ્યું જાય છે તેવી જ રીતે અંતરાલગતિ વખતે કામણ યોગથી ચંચળ છવ કર્મ-વગણનું જરૂર ગ્રહણ કરે છે અને એ વગણને પોતાની સાથે મેળવતો જન્મ-સ્થાનમાં જાય છે. ૨-૩ જુએ ચતુર્થ ઉલ્લાસ. ૪ ઔદારિકાદિ શારીરના પોષક આહારરૂપ કર્મ-યુગલના પ્રહણનું કાર્ય તો ચાલુ જ હોય છે. ભૂલ પુદગલના પ્રહણને અભાવ છે, કિન્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy