________________
૨૩૬ છવઅધિકાર.
[ પ્રથમ પદ-શ્રુત
કે જેટલા અક્ષરના સમૂહથી પૂરે અર્થ થાય છે એને “ પરિમારિ ઘરમ મુજબ ‘પદ કહેવાય છે, તે પણ અત્ર પદથી એ ૧૮૦૦૦ પદના પ્રમાણુવાળા આચારાંગનું એક પદ સમજવું. આવા પદનું જ્ઞાન તે “પદ-મુત” છે. પદ-સમાસ-શ્રુત
બે વગેરે પદોને સમુદાય તે “પદ-સમાસ-છે. સંઘાત-શ્રત
ગતિ વગેરે ચૌદ માર્ગણાઓ પૈકી ગમે તે એક માર્ગણાના એક દેશ (વિભાગ)નું જ્ઞાન તે “સંઘાત-શ્રુત” છે. જેમકે દેવાદિ ચાર ગતિઓ પૈકી એક ગતિનું જ્ઞાન. સંઘાત-સમાસ-શ્રત
ઉક્ત માર્ગણાઓ પૈકી કઈ એક માર્ગણાના બે, ત્રણ ઇત્યાદિ દેશોના સમૂહનું જ્ઞાન સંઘાત-સમાસ–મૃત” છે. પ્રતિપત્તિ-શ્રુત
ગતિ, ઇન્દ્રિય વગેરે દ્વારમાંથી કેઈ એક દ્વાર દ્વારા સમસ્ત છને જાણવા તે પ્રતિપત્તિ-થત” છે. પ્રતિપત્તિ-સમાસ-યુત
આ દ્વારે પૈકી બે, ત્રણ ઈત્યાદિ દ્વારે દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન તે “પ્રતિપત્તિ-સમાસ-શ્રત છે. અનુગ-યુત
“ 'સંતાપવાળા, વવના – .
માત્ર ૫ પૈતાં માજ-ભાવ-અrg– વેર ” એ વિશેષાવની ૪૦૬ મી ગાથામાં વર્ણવેલાં અનુયાગ-દ્વાર પૈકી ગમે તે એક દ્વારા સમગ્ર જીવાદિ પદાર્થોને બેધ તે “અનુગ-અત” છે. અનુયોગ-સમાસ-શ્રુત
એક કરતાં અધિક અનુયેગ-દ્વાર દ્વારા બે તે “અનુગ-સમાસ-શ્રત છે, પ્રાભૂત-પ્રાભૂત-શ્રત
પ્રાભૂતગત અધિકાર-વિશેષને “પ્રાભૂત-પ્રાભૂત” કહેવામાં આવે છે. આનું જ્ઞાન તે પ્રાકૃત-પ્રાકૃત-કૃત ” છે.
૧ છાયા
मत्पदप्ररूपणा द्रव्यप्रमाणं च क्षेत्रस्पर्शने च । જ્ઞા કરતાં માન-માધા-પષદ( શૈય /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org