________________
મજીવ–અધિકાર.
ધર્માસ્તિકાયાદિની એક એક પ્રદેશની સ્પના——
ધર્માસ્તિકાયના એક પ્રદેશની જઘન્ય પદે ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશે સાથે સ્પના છે. આ જઘન્ય પદ લેાકાન્તના નિષ્કુટ આશ્રીને છે-લાકના અંતમાં આવેલા કાણુને વિષે હાય છે. તે ભૂમિની નજીક એરડાના ખૂણાની પેઠે જાણવુ.ર ત્યાં રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશ એક ઉપરના અને એની પાસેના ધર્માસ્તિકાયના એ પ્રદેશ વડે પૃષ્ટ છે. ઉત્કૃષ્ટથી તે ધર્માસ્તિકાયના પ્રદેશ ઉપરના, નીચેના અને ચારે દિશામાં રહેલા એમ ધર્માસ્તિકાયના છ પ્રદેશાથી સ્પષ્ટ છે. ધર્માસ્તિકાચના એક પ્રદેશની જઘન્ય પદે અધર્માસ્તિકાયના ચાર પ્રદેશે સાથે અને ઉત્કૃષ્ટ પદે સાત સાથે સ્પના છે; કેમકે જઘન્ય વિવક્ષામાં એક ઉપર રહેલા, એ બાજુએ રહેલા અને એક તાધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાનમાં જ રહેલા એમ ચાર અધર્માસ્તિકાય-પ્રદેશો સાથે ધર્માસ્તિકાયના એક પ્રદેશની સ્પર્શના છે, જ્યારે ઉત્કૃષ્ટ પદે છ દિશામાંના છ અને ધર્માસ્તિકાયના પ્રદેશમાં રહેલા એક એમ એકંદર અધર્માસ્તિકાયના સાત પ્રદેશેા સાથે ધર્માસ્તિકાયને પ્રદેશ સ્પષ્ટ છે, લેાક્રાન્તમાં પણ અલાકાકાશના પ્રદેશેા વિદ્યમાન હોવાથી આકાશાસ્તિકાયના સાત પ્રદેશા સાથે ધર્માસ્તિકાયના પ્રદેશના સ્પર્શી છે. અનત જીવાના અનંત પ્રદેશે એક ધર્માસ્તિકાયના પ્રદેશની બાજુમાં તેમજ ત્રણ ક્રિશા વગેરેમાં વિદ્યમાન હાવાથી ધર્માસ્તિકાયનો પ્રદેશ જીવાસ્તિકાયના અનંત પ્રદેશાથી પૃષ્ટ છે. એ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના પણ અનત પ્રદેશથી એ પૃષ્ટ છે. અહ્વાસમય તે સમયક્ષેત્રમાં જ છે એટલે ધર્માસ્તિકાયના એક પ્રદેશ કદાચિત્ એનાથી પૃષ્ટ હોય અને કદાચિત્ ન પણ હાય. જ્યારે એ સૃષ્ટ ડાય ત્યારે તે અનંત અદ્ધાસમયેાથી પ્રુષ્ટ હાય, કેમકે અઢાસમા અનાદિ છે અથવા તા વ`માન સમયથી સલગ્ન અનંત દ્રબ્યા તે ‘ અનંત સમય” કહેવાય છે.
૧૩૦
[ દ્વિતીય
અધર્માસ્તિકાયને પ્રદેશ જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે સાત ધર્માસ્તિકાયના પ્રદેશોથી પૃષ્ટ છે. વળી અધર્માસ્તિકાયના પ્રદેશ જઘન્ય પદે ત્રણ અને ઉત્કૃષ્ટ પદે છ અધર્માસ્તિકાયના પ્રદેશેાથી પૃષ્ટ છે. આકાશાસ્તિકાયના, જીવાસ્તિકાયના અને પુદ્ગલાસ્તિકાયના પ્રદેશા સાથેની તેમજ અદ્ધાસમય સાથેની અધર્માસ્તિકાયના પ્રદેશની સ્પશના ધર્માસ્તિકાયના પ્રદેશની સ્પનાની પેઠે સમજી લેવી.
આકાશાસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના પ્રદેશથી કદાચિત્ પૃષ્ટ હાય અને ૪ચિત ન પણું હાય. જ્યારે એ સૃષ્ટ હાય ત્યારે એ જધન્ય પદે ધર્માસ્તિકાયના એક, બે, ત્રણ કે
શકે છે, કેમકે બાકીની દિશાએ અલાકથી આવૃત છે. વળી એ સ્પર્શેના ખડગાલને વિષે જ હોય છે. વિશેષમાં જે ગાલકને વિષે છએ દિશામાં નિગેાદ-દેશાથી સ્પર્શના હોય છે. ત્યાં ઉત્કૃષ્ટ પદ છે. તે સમસ્ત પરિપૂર્ણ` ગાલકમાં હાય છે, નહિ કે અન્યત્ર; અર્થાત્ ખડગેાલકમાં હેાતી નથી. વળી સંપૂણ ગાલક લાક મધ્યમાં જ હોય છે,
૧ આ લેખ ભગવતી ( શ. ૧૩, ઉ. ૪, સૂ. ૪૮૨–૪૮૩ )ના આધારે યોજાયા છે.
૨
Jain Education International
૩ લાક આશ્રીને સૃષ્ટ. ૪ અલાક આશ્રીને અસ્પૃષ્ટ, કેમકે અલાકમાં ધર્માસ્તિકાયના અભાવ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org