________________
૮૮૭
ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા.
૮૭ ૧૬ ઉત્પાત-દોનું સ્વરૂપ -
(૧) ધાત્રી– બાળકને ધવડાવનાર, રમાડનાર ધાવમાતાને યોગ્ય કાર્ય કરી કરાવીને જે ભક્તાદિ મેળવાય તે.
(૨) દૂતી-પરસ્પર સંદેશ કહીને જે પિંડ ઉપાર્જન કરાય છે. (૩) નિમિત્ત–અતીત, અનાગત, શુભ, અશુભ નિમિત્ત કહી મેળવેલો પિંડ.
(૪) આજીવ–ભિક્ષા લેવા જતાં પિતાનાં તથા જેને ઘેર ગયા હોય તેનાં જાતિ, કુલ, ગણ, કર્મ તેમજ શિ૯૫ વગેરેને પ્રકાશ કરી જે આહારાદિ મેળવાય તે.
(૫) વનપક–ભિક્ષા આપનાર ગૃહસ્થ જેને ભક્ત હોય તેને પોતે પણ ભક્ત હેવાને દેખાવ કરી જે આહારાદિ મેળવાય તે.
(૬) વિચિકિત્સન–દવા દારૂ બતાવીને જે મેળવાય તે.
(૭) ક્રોધ–સાધુના ક્રોધથી મારણ, ઉચ્ચાટન, શાપ વગેરેથી ડરીને કે તેની વિદ્યાનો પ્રભાવ, તેનું સહસધિપણું તેમજ રાજકુલમાં વલ્લભપણું જાણી જે ભક્તાદિ અપાય તે.
(૮) માન– હું સાધુઓને એવી વસ્તુઓ લાવી ખવડાવીશ તે મને તેઓ લબ્ધિધારી જાણશે એમ માન પૂર્વક લાવવું તે.
(૯) માયા–કઈ સાધુ વિદ્યાથી રૂપ બદલી કપટથી જે મેળવે તે. (૧૦) લેભ–સિંહકેશરીયા વગેરે માદકને લેભ કરી મેળવાય તે.
(૧૧) પૂર્વ પશ્ચાસંસ્તવમાતાનાં માતા, પિતા, સાસુ, સસરા વગેરેની આપ્યા પહેલાં કે પછી સ્તુતિ કરવા પૂર્વક મેળવાય તે.
(૧૨) વિદ્યા-વિદ્યાના પ્રયોગથી ચમત્કાર દેખાવ આહાર મેળવે તે. (૧૩) મંત્ર–મંત્રના પ્રયોગથી જે પિંડ મેળવાય તે. (૧૪) ચૂર્ણ-માંખમાં અંજન વગેરે કરીને અદશ્ય બની આહાર મેળવો તે. (૧૫) યોગ-પગે લેપ કરી જે પિંડ મેળવાય તે.
(૧૬) મૂલ કર્મ—ગર્ભસ્તંભન, ગર્ભાધાન, અક્ષતનિત્વકરણ, ક્ષતનિત્વકરણ વગેરે સંસારવૃદ્ધિના મૂળરૂપ કર્મ કરી જે પિંડ મેળવાય તે. ૧૦ એષણ-દોનું વિવરણ–
(૧) શંકિત–આધાકર્માદિ દોષ દેવાની જે આહારમાં શંકા પડતી હોય તે. (૨) પ્રક્ષિત–પૃથ્વી વગેરે સચિત્ત વસ્તુથી વિંટાલેલ પદાર્થ, હાથ, કે પાત્ર હેય તે. (૩) નિક્ષિત–સચિત્ત વસ્તુ ઉપર મૂકેલ હોય તે. (૪) પિહિત-સચિત્ત વતુથી ઢાંકેલ-હેઠલ આહાર અને ઉપર સચિત્ત હોય તે. (૫) સંહિત––જે ન આપવા જેવી વસ્તુ હોય તે દૂર ફેંકી દઈને અપાય તે. ૧ સરખાવો મનુસ્મૃતિ ( અ. ૬, . પ૦ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org