________________
ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા
૧૦૬૭ અર્થાત સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પૂર્વક ત્રણ પ્રકારના ગેને શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર પિતા પોતાના માર્ગમાં સ્થાપન કરવા તે ગુપ્તિનું સામાન્ય લક્ષણ છે. આ ગુપ્તિના (૧) મનેગુપ્તિ, (૨) વચન-ગુપ્તિ અને (૩) કાય-ગુપ્તિ એમ ત્રણ ભેદ પડે છે. તેમાં મનેગુમિનું લક્ષણ નીચે મુજબ છે –
समस्तकल्पनाजालपरित्यागपूर्वकवे सति समत्वे सुप्रतिष्ठितस्य मनसो यदात्मरमणतारूपत्वम् , कुशलाकुशलसङ्कल्पनिरोधरूपत्वं वा મોઘુર્જક્ષણમ્ (શરૂ)
અર્થાત સર્વ પ્રકારની કલ્પનાની જાળને ત્યાગ કરી મનને સમતામાં સુપ્રતિષ્ઠિત કર્યા બાદ જે આત્મરમણતા કરાય છે તે “મને ગુપ્તિ’ કહેવાય છે. અથવા કુશળ અને અકુશળ એટલે કે સારા નરસા એવા સંકલ્પના નિધને પણ “મને ગુપ્તિ” કહેવામાં આવે છે. તેમાં કુશળ સંકલ્પનું અનુષ્ઠાન તે સરાગસંચમારિરૂપ છે. અકુશળ એથી વિપરીત સ્વભાવનું છે. કુશળમાં અર્થાત સરાગસંયમાદિમાં પ્રવૃત્તિને સદૂભાવ હોવા છતાં સંસારના હેતુરૂપ અકુશળને જે અભાવ હોય તે તે પણ “મને ગુપ્તિ” છે. કેગના નિરોધની અવસ્થામાં તે સર્વથા અભાવને જ
મને ગુપ્તિ” કહેવામાં આવે છે અને તે સમયમાં સર્વ કમને ક્ષય કરવાનો જ આત્માને પરિણામ હેાય છે.
વચન-કુતિનું લક્ષણ
वाचनप्रच्छनप्रश्नव्याकरणादिष्वपि सर्वथा वानिरोधरूपत्वं, सर्वथा भाषानिरोधरूपत्वं वा वाग्गुप्तेर्लक्षणम् । (६४४)
અર્થાત વાચના, પ્રચ્છના, પ્રજનેત્તર વગેરે કાર્યોને ઉદ્દેશીને પણ સર્વથા વાણીને નિરોધ કરવો તે “વચન-ગુપ્તિ' જાણવી. અન્ય શબ્દોમાં કહીએ તે ભાષાને સર્વ પ્રકારે નિરાધ યાને એક પણ અક્ષર ન ઉચ્ચાર તે “વચન-કુતિ” છે.
કાય-ગુપ્તિનું લક્ષણ
शयनासननिक्षेपस्थानचङ्क्रमणादिषु कायचेष्टानियमरूपत्वं कायગુર્જક્ષણમ્ ા (હકપ).
૧ આનું એક લક્ષણ આપણે ૮૮૩મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org