SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જીવ–અધિકાર. [ પ્રથમ વન્દનીય છે, આ સંબંધમાં રૂપ્ય (રૂપિયા) અને ટંકનું ઉદાહરણ વિચારીએ. રૂપ્સ એ ભાવ–લિંગ છે અને ટંક એ દ્રવ્ય-લિ’ગ છે. તેમાં અશુદ્ધ રૂપ્ય અને વિષમાહિતાક્ષર યુક્ત ટક એ પહેલા ભાગો છે, આ ચરક વગેરેને લાગૂ પડે છે, કેમકે તેમનાં દ્રશ્ય-લિંગ અને ભાવ-લિંગ અને અશુદ્ધ છે. અશુદ્ધ રૂપ્ય અને સમાહિત અક્ષરવાળુ ટક એ બીજો ભાંગા છે અને તેના ઉદાહરણ તરીકે પાસ્થ ( પાસસ્થા )ના નિર્દેશ થઈ શકે છે, કેમકે તેમનું ભાવ-લિંગ અશુદ્ધ છેઃ શુદ્ધ રૂપ્ય અને વિષમાહિતાક્ષર ટંક નામના તૃતીય ભંગના ઉદાહરણરૂપ પ્રત્યેકબુદ્ધ છે, કે જેમણે અન્તમુ`ડૂત માત્ર કાળ સુધી દ્રવ્ય-લિંગનું ગ્રહણ કર્યું નથી. શુદ્ધ રૂપ્ય અને સમાહિતાક્ષર કરૂપ ચતુ ભંગના દ્વેષ્ટાન્તરૂપ સુશીલ સાધુઓ છે. કહેવાની મતલબ એ છે કે ઉપર્યુક્ત ત્રણ ભાંગામાં નિર્દિષ્ટ રૂપ્ય અચ્છેક—અનિકલ હાવાથી તેની અક્રિયાના અભિલાષી તેનુ ગ્રહણ કરતા નથી, કિન્તુ ચાથા ભાંગામાં નિરૂપિતને જ ઉપાદેય ગણે છે, તેમ પરલેાકાથી પુરુષાએ ત્રણ ભાંગામાં સૂચવેલી વ્યક્તિને વન્દન ન કરતાં ચતુર્થાં ભંગસૂચક ભાવલગથી ગભિત દ્રવ્યલિંગધારી શ્રમણને વન્દન કરવુ’ચેાગ્ય છે. આવશ્યક–નિયુક્તિની નિમ્ન-લિખિત ગાથા આ સંબંધમાં દિવ્ય પ્રકાશ પાડે છેઃ— ૮૧૪Ë żર્જ વિસમાયિવર ન વિ (અ) તો દેને । दुहं पि समागे रूवो छेयत्तणमुवेह | ११३८ ।। रुप पत्यबुद्धा टंकं जे लिंगधारिणो समणा । दव्वस्त य भावस्स य छेओ समणो समाओगो (? गे ) ।।११३९ ।। 93 . નિશ્ચય—નયના મતે સરૂં પ્રરૂપેલાં તત્ત્વાને વિષે યથા શ્રદ્ધા તે ‘ સમ્યકત્વ ’ છે . અને એનાથી વિભૂષિત વ્યક્તિ તે ‘ સમ્યગ્દષ્ટિ ’ છે. વ્યવહારનયના અભિપ્રાય પ્રમાણે તે મિચ્ચાત્વનાં કારણેાનું પ્રત્યાખ્યાન કરનારા અને સમ્યક્ત્વનાં કારણેાનું ગ્રહણ કરનારા ‘સમ્યગ્દષ્ટિ’ કહેવાય છે. સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા આ ઉપરથી નિશ્ચયનય અને વ્યવહાર–નયનું સ્વરૂપ સમજાયું હશે. આ એનુ જૈન દર્શનમાં શું સ્થાન છે તેનુ સ્થૂળ અવલેાકન દ્રવ્ય-લિગ રહિત પ્રત્યેકબુદ્ધ પણુ વન્તનીય નથી એ કથનથી થાય છે. વિશેષ માટે પ્રવચનસારે દ્વારની ટીકા ( પત્રાંક ૨૮૧ )માં સાક્ષીરૂપે આપેલી નિમ્ન—લિખિત ગાથા વિચારીશુંઃ— 1-2 9:411 Jain Education International रूप्यं टदकं विषमाहिताक्षरं नापि (च) रूप्यकरछेकः । द्वयोरपि समायोगे रूप्यकस्वमुपैति ॥ વ્યં પ્રત્યેાયુા: ર, યે નિષણિક અમળા: 1 દ્રવ્યન્ય ન વસ્ય ચ છેઠ પ્રમશ: સમાયો ॥ ૩ મા ગાથા ભગવતીની ટીકામાં હોવાના ઉલ્લેખ જ્ઞાનસારની જ્ઞાનમજરી નામની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy