SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર છવ-અધિકાર [ પ્રથમ સાપશર્મિક ભાવના ૧૮ ભેદ - હવે ક્ષાપશમિક ભાવના ૧૮ ભેદને અધિકાર કહેવામાં આવે છે. મતિ આદિ ચાર પ્રકારનાં જ્ઞાન, ત્રણ અજ્ઞાને, ચક્ષુર્દર્શનાદિ ત્રણ દર્શને, દાનાદિ પાંચ લબ્ધિ, સમ્યકત્વ, ચારિત્ર અને દેશવિરતિ એ ૧૮ ભેદે છે. મતિ વગેરે ક્ષાપશમિક જ્ઞાન मतिज्ञानावरणादिक्षयोपशमप्रभवत्वं क्षायोपशमिकज्ञानस्थ लक्ष. નમ્. (૮) અર્થાત મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યયજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉદ્દભવતા ભાવે-જ્ઞાને ક્ષાપશમિક જ્ઞાન” કહેવાય છે. મતિ-અજ્ઞાનાદિ– कुत्सितज्ञानरूपत्वं तादृशाज्ञानस्य लक्षणम् । (८६) અર્થાત જ્ઞાનથી વિપરીત તે અજ્ઞાન, જેમકે મતિજ્ઞાનથી વિપરીત તે મતિ-અજ્ઞાન, શ્રતજ્ઞાનથી ઉલટું તે શ્રુત-અજ્ઞાન અને અવધિજ્ઞાનથી ઉંધું તે વિભંગજ્ઞાન. આ ત્રણે અજ્ઞાન કહેવાય છે. ચક્ષુદર્શનાદિ ક્ષાપશમિક દર્શન- दर्शनावरणक्षयोपशमजन्यत्वं क्षायोपमिकदर्शनस्य लक्षणम् । (૮૭) અર્થાત્ દર્શનાવરણીય કર્મના પશમથી ઉદ્દભવતા ભાવને “ક્ષાપશમિક દર્શન જાણવું. ચક્ષુદર્શન, અચક્ષુર્દર્શન અને અવધિદર્શન એ ત્રણ ક્ષાપશમિક દર્શન છે, જ્યારે કેવલદર્શન તે ક્ષાયિક દર્શન છે. દાનાદિ ક્ષાપથમિક લબ્ધિ अन्तरायकर्मक्षयोपशमजन्यत्वं क्षायोपमिकदानादिलब्धेर्लक्षणम्। (૯) અર્થાત અન્તરાય કમના ક્ષપશમ દ્વારા ઉન્ન થતે ભાવ “ક્ષાપશમિક લબ્ધિ' કહેવાય છે. તે પાંચ છે –(૧) દાન, (૨) લાભ, (૩) બેગ, (૪) ઉપગ અને (૫) વીર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy