________________
ઉલ્લાસ ]
હુત દન દીપિકા,
( નાક )ના આકાર અતિમુક્તક પુષ્પને તેમજ કાહલ ( વાદૅિત્ર–વિશેષ )ને મળતા આવે છે. નેવેન્દ્રિય ( આંખ )ની આકૃતિ મસૂર નામના ધાન્ય સરખી છે. શ્રોત્રેન્દ્રિય ( કાન )ની આકૃતિ કદમ્બના પુષ્પ જેવા માંસના ગેાળા સમાન છે.
આ પ્રમાણે પ્રત્યેક ઇન્દ્રિયના આકાર પ્રતિનિયત હાવાથી એને પ્રત્યેક ઇન્દ્રિયની વ્યાવૃત્તિના સાધનરૂપ ગણી ગ્રંથકાર સ્પર્શનાદિ ઇન્દ્રિયાનાં લક્ષણૢા નીચે મુજબ અ પે છે:~
વિવિધાકૃતિજરૂં સ્વરાનેન્દ્રિયણ્ય ક્ષળમ્ । (૨૦) क्षुरप्रसमानसन्निवेशरूपत्वं रसनाया लक्षणम् । ( १२१ ) अतिमुक्तक पुष्प समानाकृतिरूपत्वं घ्राणेन्द्रियस्य लक्षणम् । (१२२ ) मसूरधान्यस मानाकृतिरूपत्वं चक्षुरिन्द्रियस्य लक्षणम् । (१२३) कदम्बपुष्पाभमांसगोलकरूपत्वं श्रोत्रेन्द्रियस्य लक्षणम् । (१२४) આ લક્ષણાના અ પૂર્વક્ત વિવેચનમાં આવી જતા હાવાથી તે અત્ર આપવામાં
આવતા નથી.
૩૯૩
ઇન્દ્રિયોના વિષયા-~~
સ્પ, રસ, ગંધ, વણુ અને શબ્દ એ અનુક્રમે સ્પર્શનેન્દ્રિયાદના વિષયેા છે. આ વિષયે એક બીજાથી સર્વથા ભિન્ન નથી તેમજ મૂળ દ્રવ્યરૂપ પણ નથી, પરંતુ એક જ દ્રવ્યના—તત્ત્વના જુદા જુદા અશા-પર્યાયેા છે. આ વિષયનું સ્થાન અલગ નથી, પરંતુ તે બધા તેના અંશીના સવ વિભાગેામાં એક સાથે રહે છે, કેમકે એ બધા એક જ દ્રવ્યના અવિભાજય પર્યાયા છે. એના વિભાગ કેવળ બુદ્ધિ દ્વારા કરી શકાય છે કે જે ઇન્દ્રિયાથી થાય છે.
અત્ર એ ધ્યાનમાં રાખવું કે પ્રત્યેક ભૌતિક-પોલિક દ્રવ્યમાં સ્પર્શોદ સમગ્ર પર્યાયે છે, પરંતુ તેમાંથી જેટલા ઉત્કટ હાય તેટલાના એધ ઇન્દ્રિયને થાય છે. જેટલા અનુત્કટ અવસ્થામાં હાય છે તે ઇન્દ્રિયગ્રાહ્ય થતા નથી, પરંતુ તેથી તેનું અસ્તિત્વ જ નથી એમ ન જ કહે. વાય. વળી આ સ્પર્શોદિની ઉત્કટતા, અનુત્કટતાના વિચાર ઇન્દ્રિયની પટુતા તેની ગ્રહણ-શક્તિ ઉપર આધાર રાખે છે, કેમકે એક જાતના પ્રાણીઓમાં પણ ઇન્દ્રિચેાની પટુતાની વિવિધતા ઢષ્ટિગાચર થાય છે. વિશેષમાં ઇન્દ્રિય ગમે તેટલી પટુ હોય તાપણું તે પેાતાના ગ્રાહ્ય વિષય સિવાયના અન્ય વિષયાના બાધ કરવા સમથ નથી. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે પાંચે ઇન્દ્રિયાના પાંચે વિષયા નિરનિરાળા છે-અસ’કીણું છે–પૃથક પૃથક છે.
50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org