SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ આત દાન દીપિકા, ઉલ્લાસ ] સ્કંધ અને પરમાણુની ઉત્પત્તિ— કધ અને પરમાણુમાં કઇ કઇ ખાબતમાં ભિન્નતા છે એને આપણે ૬૧૬ મા પૃષ્ઠથી ૬૧૮ મા સુધીમાં વિચાર કરી ગયા છીએ. અહીં ઉત્પત્તિના કારણની દૃષ્ટિએ એના વિચાર કરવામાં આવે છે. આ સંબંધમાં ગ્રન્થકારનુ કહેવુ એ છે કે~~ स्कन्धस्योत्पत्तिनिमितं भेदसघातादयो भवन्ति, परमाणुनिमित्तं H તુ મેટ્ । અર્થાત્ સ્કંધની ઉત્પત્તિમાં ભેદ, સધાત વગેરે કારણરૂપ છે, જ્યારે પરમાણુની ઉત્પત્તિમાં ફકત ભેદ જ કારણરૂપ છે. અત્ર ‘ વગેરેથી ’ ભેદ અને સઘાત એ બને સમજવાના છે. કહેવાની મતલબ એ છે કધ યાને અવયવી દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારે સંભવે છે. કોઇ સ્કંધ કેવળ સધાતથી-એકતારૂપ પરિણામથી ઉત્પન્ન થાય છે. કાઇ કેવળ ભેદથી ઉત્પન્ન થાય છે; અને કંઇક ભેદ અને સધાત એ બને નિમિત્ત દ્વારા ઉત્પન્ન થાય છે. વિશકલિત અવસ્થામાં રહેલા અર્થાત્ છૂટા છૂટા રહેલા એ પરમાણુઓના મળવાથી જયારે દ્વિપ્રદેશિક સ્ક'ધ બને છે ત્યારે એ સ્કંધ ‘સ ંઘાત-જન્ય' કહેવાય છે. એવી રીતે ત્રણ, ચાર, સ`ખ્યાત, અસંખ્યાત, અનત અને છેક અનંતાનંત પરમાણુઓના મળવાથી જે ત્રિપ્રદેશિક, ચતુષ્પદેશિક, સ ંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિક અને અનતાન તપ્રદેશિક સ્કંધા ઉત્પન્ન થાય છે તે બધાએ · સંઘાતજન્ય ’ જાણવા, કાઈક પર્વતને ભેદીને તેના નાના નાના પત્થરો બનાવવામાં આવે તે આ પત્થરરૂપ સ્કંધા ‘ ભેદ-જન્ય ’ સમજવા, અર્થાત્ કાઇક મેટા સ્કંધના તૂટવાથી જે નાના નાના સ્ક ંધા અને છે તે સ ‘ ભેદ-જન્ય ’ છે. એ પણ અનંતાનંત–પ્રદેશાત્મક કંધથી માંડીને તે દ્વિપ્રદેશાત્મક સુધી સંભવી શકે છે. કેાઇ સ્કંધ ભેદાતાં ઉત્પન્ન થતા વિભાગ જો અન્ય કોઇ દ્રવ્ય સાથે મળે-પછી ભલે તે દ્રવ્ય પરમાણુરૂપ હાય કે સ્ક ંધરૂપ હાય અને તેથી જે નવા સ્કંધ અને તે ‘ભેદ-સંઘાત-જન્ય’ ગણાય છે. આવા કધા પણ દ્વિપ્રદેશાત્મકથી તે અનતાન તપ્રદેશાત્મક સુધીના સ ંભવે છે. ભેદ-સંઘાત-જન્ય દ્વિપ્રદેશાત્મક કોંધ કેવી રીતે બને છે તેના વિચાર કરતાં સમજાય છે કે કાઇ બે પ્રદેશવાળા કે એથી વધારે પ્રદેશવાળે કધ તૂટતાં તેમાંથી એક પરમાણુ અલગ પડી જાય અને તે બીજા વિશકલિત પરમાણુ સાથે મળે અને તેમ થતાં દ્વિપ્રદેશથી કધ બને. આ ઉપરથી જોઇ શકાય છે કે દ્વિપ્રદેશિક સ્કંધથી માંડીને તે અનતાન તપ્રદેશિક Jain Education International ૬૬ ૧ આ હકીકત તત્ત્વા ( અ. ૫ )માં નીચે મુજબ દર્શાવાઇ છેઃ ~~~~ te સઘાતમેમુખ્ય ઉદ્યન્તે । ૨ । મેદ્રાયનુઃ । ૨૭ । ૨ સધાતજન્ય ત્રિપ્રદેશિક કધની ઉત્પત્તિ બે રીતે છેઃ (અ) વિશકલિત અવસ્થાગત ત્રણ પરમાણુઓન! મળવાથી તે બને અથવા તેા (આ) દ્વિદેશિક સ્કંધ અને એક પરમાણુ મળીને એ બને. એ પ્રમાણે અધિક પ્રદેશવાળા સ્કંધા માટે સમજી લેવુ. ૩ સૌથી મોટામાં મોટા અન તાનતપ્રદેશી કધ ભેદજન્ય હાઇ શકે નહિ, કેમકે એનાથી ,, 16 For Private & Personal Use Only 39 www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy