SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ-અધિકાર [[ દ્વિતીય 'पूरणाद् गलनाच शरीरादीनां पुद्गलः" અથોત શરીરાદિનાં પૂરણ અને ગલન થતાં હોવાથી જીવ “ પુદ્ગલ” કહેવાય છે. આ પ્રમાણે જ્યારે જૈન દષ્ટિએ બંધબેસતે અર્થ ટીકાકાર સૂચવે છે તે પછી શું એ દષ્ટિને માન્ય ન રાખતાં વાચકવર્ય આ સ્થળનું પણ બીદ્ધ દષ્ટિએ જ અવકન કરતા હશે કે કેમ એ જાણવું બાકી રહે છે.' ઊંયાનો અભાવ હોવાથી ) સમ, ( દુર્ગમ હોવાથી ) વિષમ ( ભૂમિ ખોદવાથી કે તેનો ત્યાગ કરવાથી ઉત્પન્ન થતું હોવાથી ) ખડ, વિલાયસ અથવા ( જેને વિષે કાર્ય કરાય છે તે ) વિડ, ( વિવિક્ત સ્વભાવશીલ હોવાથી ) વીચિ વિવર, ( માતાની જેમ જનનશીલ હોવાથી અંબા એટલે જ , તેનું દાન કરતું હોવાથી ) અંબર, અંબરસ, છિદ્ર, શુષિર, માર્ગ, ( મુખ વગેરે તો અભાવ હોવાથી ) વિમુખ, ( જેનાથી જવાય છે તે ) અ અથ છે ( જેનાથી અતિક્રમણ કરાય છે તે ) અદ, અથવા વ્ય, આધાર, મન, ભાજન, અંતરીક્ષ, (શ્યામ વર્ણવાળું હોવાથી ) શ્યામ, ( અવકાશરૂપ અ તરાવાળું હોવાથી) અવકાશાંતર, (સ્ફટિક જેવું નિર્મળ હોવાથી) સ્ફટિક, (ગમનક્રિયાથી રહિત હેવાથી) અગમ અને ( અંત રહિત હોવાથી ) અનંતનો ઉલ્લેખ છે. આવી રીતે જીવાસ્તિકાયના સંબંધમાં જીવ, જીવાસ્તિકાય, ભૂત, , વિનું, (પુ ભલેને ચય-સંગ્રહ કરનાર હોવાથી ) ચેતુ અથ ચેતયિત, ( કર્મ-શત્રુને જીતનાર હેવ થી ) જેતુ, આત્મન, (રાગથી યુકત હોવાથી રંગણ, (ગમનશીલ હોવાથી) હિંડુક, પુદ્ગલ, માનવ (નવીન નહિ અર્થાત પુરાણું , કd, વિકતું અથવા વિકયિતુ, ( અતિશય ગમનવાળે હોવાથી ) જગત , જંતુ, ( અન્ય ઉત્પાદક હોવાથી ) નિ, સ્વયંભૂ, સશરીરિન (કમના) નાયક અને અંતરાત્મન એવા પર્યાયવાચી શબ્દ છે. પુદ ગલાસ્તિકાયના પુદગલ, પુ ગલાસ્તિકાય, પરમાણપૂગલ, થ્રિપ્રદેશિક, સિપ્રદેશ ક યાવત અસંખેયપ્રદેશિક, અનંતપ્રદેશિક સત્યાદિ અભિવચનો છે. આ પ્રમાણે પ્રસ્તુત વિભાગ માત્ર જ ન આપતાં સંપૂર્ણ સૂત્ર તેમજ તેનો અર્થ આપવાનું એક કારણ તો એ છે કે ધાંસ્તકાયાદિને બદલે ધર્માદિને પ્રયોગ થy શકે છે એ જે ઉલેખ આપણે ૫૪૫મા અને ૫૪૬માં પૃઇમાં કરી ગયા છીએ તેને ટકા મળે છે. બીજું કારણ એ છે કે ધર્માસ્તિકાયાદિના પયો જાણવા મળે છે. ત્રીજું કારણ ધમાંરિતકાયાદિના પર્યાયે સંબંધી વ્યાકરણતીર્થ ૫. બહેચરદાસે જૈનદર્શનના આ વાદ (પૃ. ૮૨ તેમજ ૮૫)માં જે નીચે મુજબનાં ટિપણે આપ્યાં છે તે વિચાર : વાની તક મળે છે કે જેનો ઉપગ આ ઉ૯લાસમાં આગળ ઉપર કરવા વિચાર છે. “આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે ધમસ્તિકાય અને પ્રાણાતિપાત-વિરમણ–અહિંસા વગેરેની સમપર્યાયતા જણાવી છે અને તેથી જ સુરકારને આ શપ, ધમોસ્તિકાય અને અહિંસ વિગેરેનો સરખે ભાવ જણાવવાને હેય-તે ૫શુ કળાઈ આવે છે. અર્થાત જ્યારે આ સૂત્રમાં ધમસ્તિકાય વિષે આવા પ્રકારનો ઉલલેખ છે ત્યારે આ સૂત્ર, બીજાં સૂત્ર અને બીજા ગ્રંમાં ધમસ્તિકા વિષે એક જડ દ્રવ્ય હેવાની વ્યાખ્યા પણ ઠેકઠેકાણે મળ્યા કરે છે. એથી એ બે વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા રીતસરની અને અવિકત છે એ હકીકત તે બહુ તેને ખેળે છે.” ૫. ૮૫ માં આપેલુ ટિપણું લગભગ શબ્દશઃ આવું જ છે, ફેર માત્ર એ છે કે ધમસ્તિક ને બદલે અધમસ્તિકાયને અને પ્રાણાતિપાત વિર પણ અહિંસાને બદલે પ્રાણાતિપાત-હિંસાને ઉલ્લેખ છે. ૧ આ સંબંધમાં પ્રસ્તુત ગ્રંથકાર શ્રી મંગલવિજયનું કથન નીચે મુજબ છે -- પ્રવૃત્તિનિમિત્ત ન લેતાં અત્ર વ્યુત્પત્તિનિમિત્તરૂપ અર્થનું અવલંબને જ પૂર્વોક્ત ઉલેખમાં સમજવું. એમ કરવાથી કોઈ પણ જાત અડકશું નથી. ભમરાન ઉમાસ્વાતિ તે પ્રતિનિમિત્તરૂપ અર્થને લઈને તેનું નિરાકરણ કરેલું છે એટલે કેષ્ઠ પશુ અસંગત વાત છે જ નહિ. '' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy