________________
જીવ અધિકાર.
| પ્રથમ
અર્થાત 'સઘાતિ સ્વ કામાંના જે સ્પર્ષીક ઉદયમાં આવ્યાં હોય તેને ક્ષય કર્યાં પછી અને જે ઉદયમાં ન આવ્યાં હોય તેને ઉપશમાવી દઇને—સત્તામાં રાખી મૂક્યા બાદ દેશઘાતિ સ્પર્ધા કના ઉદય થતાં જે ભાવ ઉત્પન્ન થાય તે ‘ ક્ષાચેાપમિક ’ ભાવ કહેવાય છે. પ્રદેશ( વેદનરૂપ) ઉદયની આવિસ્મૃત દશામાં અર્થાત અમુક કોના પ્રદેશ-ઉદય થતાં, વિપાક(વેદનરૂપ) ઉદય દરમ્યાન જે ૨૫ કા ઉદયમાં આવ્યાં હાય તેને નાશ કરવાથી અને જે ઉદ્દયમાં નહિ આવ્યાં હાય તેને રાકી રાખવાથી જે ભાવ ઉત્પન્ન થાય તે ‘ક્ષાયેયમિક ’ ભાવ છે.
૩૩૪
આ લક્ષણ સમજાય તેટલા માટે પ્રથમ સ્પર્ધકનું સ્વરૂપ જાણુવુ જરૂરી છે, પરં’તુ તે સંબધમાં ગ્રન્થકાર સ્વયં ૩૪૪માં પૃષ્ઠમાં પ્રકાશ પાડે છે.
આદયિક ભાવનું લક્ષણ
कर्मणां विपाकेन भवरूपत्वम् कर्मविपाकाविर्भावप्रयोजनरूप atafone लक्षणम् । ( ६६ )
.
અર્થાત્ કના વિપાકથી જે અનુભવ કરવા તે ‘ ઔયિક ’ ભાવ છે. અથવા કવિપાકને આવિર્ભાવ કરવામાં એટલે કે કમને વિપાકદશામાં લાવવામાં જે ભાવ કારણભૂત હાય તેને ‘ ઓયિક ’ભાવ સમજવા, ક-વિપાકના આવિર્ભાવથી ઉત્પન્ન થતા ભાવને પણ ઔદિચક ’ કહેવામાં આવે છે.પ
C
પારિણામિક ભાવનું લક્ષણ
"
जीवादीनां स्वरूपानुमत्रं प्रति प्रह्वोभावरूपत्वं पारिणामिकस्य સક્ષમ્ । ( ૬૭ )
અર્થાત્ જીવાદિ પદાર્થાના સ્વરૂપને અનુભવ કરાવવામાં જે ભાવ અભિમુખ હોય તેને પારિણામિક ' ભાવ જાવે. પૂર્વોક્ત ભાવેની જેમ અત્ર પ્રયોજન કે નિવૃત્ત શબ્દના પ્રયોગ
૧--૨ આત્માના મૂળ ગુણેનાં ઘાતક સ્પર્ધકને જ્યારે દેશવિરતિ ગૃહસ્થ ધર્મના ગુણેાનાં ઘાતક આવે છે.
Jain Education International
સાતિ ! સ્પર્ધા કહેવામાં આવે છે, સ્પર્ધકાને દેશધ્રાતિ ' સ્પર્ધા કહેવામાં
૬ સરખાવા ભાવ-લેાકપ્રકારાનું નિમ્ન-લિખિત પદ્યઃ-~~
“ ચ: કર્માં વિપાના-મય: સોજો મવેત્ । સૌયદો ગયો, નિવ્રુત્ત તેન યા તયાં ॥ ૬ ॥ " ૪-૫ તત્ત્વાર્થાધિની શ્રીસિદ્ધસેનગણિની વૃત્તિ ( પૃ. ૧૩૯ )ની નિમ્ન લિખિત પતિ આ હકીકતનું સમર્થન કરે છે
" कर्म विपाकात्रित्र उदयः तत्प्रयोजनस्तन्निर्वृतो या औदयिको भावः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org